SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૧૧૩ ) ૨. પરાગયદેતુનિપ્રસ્થાનમ્ । વાદમાં પરાજય થવાના હેતુ તે નિગ્રહસ્થાન. ३. उद्देश्यानुगुणसम्यग्ज्ञानाभावलिङ्गत्वं निग्रह - સ્થાનવમ્ । ઉદ્દેશ્ય અર્થાંનો ગુણ મળતા આવે એવી રીતના સારા જ્ઞાનના અભાવનું હેતુપણું તે નિગ્રહસ્થાનત્વ કહેવાય છે. ४. वादिप्रतिवादिनोऽसामर्थ्यबोधकत्वम् । વાદી કેપ્રતિવાદીનું અસામર્થ્ય જણાવવાપણું' તે નિગ્રહસ્થાન. निघण्टुः - पर्यायनाम्नामेकत्रार्थकथनाय संग्रहः । પર્યાંય નામાના એકજ સ્થળે અર્થ કહેવા માટે જે સંગ્રહ ગ્રંથ નિ’ટુ, ૨. નૈતિળયેવતાભજવવાર્થવાંચશ—ામ: । વૈદમાં કહેલા દ્રવ્ય અને દેવતારૂપ પદાર્થોના પર્યાય શબ્દરૂપ કાશ ગ્રંથ તે નિધટુ, નિત્યઃ---પ્રાગમાત્રા ત્તિયાશિત્ત્વ સતિ ધ્વંસા प्रतियोगी नित्यः । જે પદાર્થ પ્રાગભાવના અપ્રતિયેાગી હોઇને ખ્વ'સાભાવના પણ અપ્રતિયેાગી હાય તે નિત્ય કહેવાય. અર્થાત્ જે પદાર્થના પ્રાગભાવ કે પ્રસાભાવ ન હોય એટલે ઉત્પત્તિ કે નાશ ન હોય તે નિત્ય. । २. ध्वंसप्रागभावान्यतराप्रतियोगित्वम् ધ્વંસાભાવ કે પ્રાગભાવ એ એમાંથી ગમે તે એકના પ્રતિયેાગી ન હેાય તે નિત્ય. ૩. સર્વાવૃત્તિનિક્ષ્યઃ । જે પદાર્થો અધા ફાળમાં રહેનારા હોય તે નિત્ય. ૯. માવલ્વે ધ્વંસમિનવં વાસતિ ધ્વંસા પ્રતિચાત્ત્વિમ્ । જે પદાર્થ ભાવરૂપ તથા ધ્વસથી ભિન્ન હાઇને ધ્વંસના અપ્રતિયેાગી હોય તે નિત્ય Acharya Shri Kailassagarsuri Gyanmandir નિત્યપર્ાો:-પરમાણુ, આકાશ, કાલ, દિશા, આત્મા, મન, સામાન્ય, વિશેષ, સમવાય અન્યાન્યાભાવ, અત્યતાભાવ, નિત્યગુણુ, ત્યાદિ પદાર્થી નિત્ય હાય છે માટે તે નિત્ય પદાર્થ કહેવાય છે. निदिध्यासनम् - श्रुतार्थास्य नैरन्तर्येण दीપે મનુલાનું નિખ્યિાલનમ્ । શ્રવણ કરેલા અર્થનું નિર'તર અને લાંબા વખત સુધી જે અનુસંધાન ( સ્મરણ ) તેનું નામ નિષ્ક્રિયાસન ૨. અપરોક્ષનિશ્ચયત્વસમ્પાવત । અપરાક્ષ નિશ્ચયપણાને સપાદન કરનારા તર્ક, તે ३. विजातीयप्रत्ययतिरस्कारेण सजातीयप्रत्यय ૪. માત્રતિયે નિવૃત્તિવવિશિષ્ટસત્તાથે નિયંનિદિધ્યાસન. નિચલમ્ । ધ્વંસના અપ્રતિયોગીરૂપે વૃત્તિત્વ (રહેવાપણા)થી વિશિષ્ટ જે સત્તા એ સત્તાનુ પ્રવાદીરાં નિશ્ર્ચિાત્તનમ્ । વિજાતીય પ્રણયાના યાગિવ, મતલબ કે જે પદા` `સના તિરસ્કાર કરીને સાતીય પ્રત્યયના પ્રવાહ પ્રતિયેાગી ડાઇને સત્તાવાળા હોય તે નિત્ય. | નિત્યક્રર્મ-કાવય પક્ષિતાયનમ્ । અ વશ્ય અપેક્ષિત કુળનું જે સાધન તે નિત્યકર્યું. २. अकरणे प्रत्यवायानुबन्धिनित्याकर्म । ન કરવાથી જરૂર પ્રત્યવાય લાગે તે કર્મ નિત્યકમ કહેવાય છે. રૂ. પ્રત્યવાયનનીમૂતામાવપ્રતિયાનિત્વમ્ । પ્રત્યવાયના જનકરૂપ જે અભાવ, તેનું જે પ્રતિ ચૈાગી હોય તે નિત્યકમ જેમ ‘એકાદશીમાં ઉપોષણ કરવું' એમ ધમ જાણનારા કહે છે, તે ઉપાષણના અભાવ, તે પ્રત્યવાયને ઉત્પન્ન કરવા રૂપ અભાવ છે, તેનો પ્રતિચેાગી ઉપેાણુ છે. માટે એકાદશીનું ઉપાય નિત્યકર્મ છે. ૪. મહાયાનું નિત્યકર્મ । જે નિય ચાલ્યા કરતું હોય તે નિત્યક્રમ, જેમ બાળકો નિત્ય રમે છે માટે બાળકોનું તે નિત્યકર્મ છે, નિત્યપ્રયઃ—જ્ઞાનિના સુત્તુતિઃ । પ્રાણીએની સુષુપ્તિ અવસ્થા એ તેમના નિત્યપ્રલય છે, ચલાવવા, તેનું નામ નિદિધ્યાસન છે. ( પ્રત્યય એટલે જ્ઞાન. ) નિદ્રા-ક્ષમાવપ્રચામ્યના વૃત્તિઃ। અભાવ જ્ઞાનનું અવલંબન કરનારી (અભાવરૂપ થયેલી) વૃત્તિ તે નિદ્રા, For Private And Personal Use Only
SR No.020173
Book TitleDarshanik Kosh Part 01
Original Sutra AuthorN/A
AuthorChhotalal N Bhatt
PublisherGujarat Varnacular Society Ahmedabad
Publication Year1937
Total Pages124
LanguageGujarati
ClassificationDictionary
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy