________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૦) આ તકે છે. આમાં અગ્નિના અભાવરૂપ તત્ત્વમ્ ! બીજા અર્થની પ્રતીતિ થવાની વ્યાખ્યનું આરોપણ કરીને ધૂમાભાવરૂપ વ્યા- | શબ્દમાં યોગ્યતા છતાં પણ તે ઇતર અર્થની પકનું આપાદાન કર્યું છે. (નિઝાનિસ્તક | પ્રતીતિ થાઓ એવી ઇચ્છાથી ન બોલાયેલા એવું પણ લક્ષણ કઈ બોલે છે. અર્થ ઉપર | હોવાપણું, એના બે ભેદ છેઃ વસ્તૃતદર્ય અને કહ્યો તેજ છે.)
ઢતાત્પર્ય (લક્ષણે તે તે સ્થાને જેવાં.) - તાળાન–તને દૂષણે આ પ્રમાણે તાત્પર્યાનguત્તા–મુદ્યાર્થચાને સતિ છે. (૧) આપાદ્યાસિદ્ધિ, (૨) આપાદકા- તાપર્યાનુવન્નત્વ જે શબ્દ કે વાક્ય મુખ્ય સિદ્ધિ, (૩) ઉભયસિદ્ધિ, (૩) પ્રતિશિ- અર્થની પ્રતીતિ કરાવનાર છતાં જેમાંથી થિલમૂલતા, (૫) મિથસ્તર્કવિરોધ, (૬) તાત્પર્યની સિદ્ધિનું ન થવાપણું તે. ઈષ્ટપત્તિ, અને (૭) વિપર્યયાપર્યાવસાન, તારાકૂ–તદ્વિજ સંતિ તમન્નસત્તા(આનાં લક્ષણો આકર ગ્રંથમાંથી સમજી લેવાં.) વાવ! જે પદાર્થથી જે વસ્તુ ભિન્ન પ્રતીત
તાથ(૧) આત્માશ્રય, (૨) થાય છે, અને જે પદાર્થની સત્તાથી જે વસ્તુની અન્યોન્યાશ્રય, (૩) ચક્રિક, (૮) અનવસ્થા સત્તા ભિન્ન હોતી નથી, તે પદાર્થ વિષે તે અને (૫) પ્રમાણબાધિતાર્થ પ્રસંગ, એમ પાંચ વસ્તુનો સંબંધ, તેનું નામ તાદામ્ય. જેમ પ્રકારનો છે. તેમાં આત્માશ્રય, અન્યાયાશ્રય, ઘટાદિક વસ્તુઓનું પોતાના ઉપાદાન કારણરૂપ અને ચક્રિકા, એ ત્રણ તક તે ઉત્પત્તિ મૃત્તિકા વગેરે સાથે તાદામ્ય છે. સ્થિતિ અને પ્તિ, એવા ભેદથી ત્રણ ત્રણ મેદ્રgિમેલ્વે તારારમ્ ! ભેદને સહન પ્રકારના છે. વિશેષ વિસ્તાર “તર્ક'' કરનાર અભેદપણું તે તાદાત્મ્ય. અર્થાત ભિન્ન શબ્દમાં જેવા.)
[ પ્રતીતિ થયા છતાં વસ્તુતઃ અભિનપણું તે તાત્પર્યમ્-વરિજી તારીખ . ‘આ તાદામ્ય ત્રણ પ્રકારનું છેઃ (૧) ભ્રતિજ પદથી શ્રોતા પુરૂષને આ અર્થનો બાધ થાઓ” તાદામ્ય, (૨) કર્મ જ તાદાત્મ્ય, અને (૩) એ પ્રકારની વક્તાની ઇચ્છાને ઇચછાને તાત્પર્ય સહજ તાદામ્ય. કહે છે. એ તાત્પર્ય શાબ્દબોધનો હેતુ છે. તારા -અભેદ નામે સ્વરૂપ જો તાત્પર્ય શાબ્દબોધનો હેતુ ન હોય તો સંબંધને તાદામ્ય સંબંધ કહે છે. એ અભેદસૈન્યમાનવ”-(સેંધવ લાવો) આ એક રૂપ તાદામ્ય સંબંધ સર્વ પદાર્થોના પિતાના પ્રકારના વાક્યથી કેઈ સ્થળમાં તો સૈધવ પદ સ્વરૂપમાં રહે છે; પોતાના સ્વરૂપથી ભિન્ન વડે શ્રોતા પુરૂષને “લવણુ” નો બોધ થાય પદાર્થમાં કોઈપણ વસ્તુને તાદાત્મ્ય સંબંધ છે અને કઇ સ્થળમાં સૈધવ પદ વડે ઘડા” રહેતા નથી. જેમ ઘડાને અભેદરૂપ તાદામ્ય ને બંધ થાય છે તે ન થવો જોઈએ, પણ સંબંધ ઘટ સ્વરૂપમાં જ રહે છે; તે ઘટથી સર્વત્ર લવણતા કે સર્વત્ર ઘડાને જ બોધ થવો ભિન્ન એવા પટાદિકમાં રહેતો નથી. અને જોઈએ. તેથી, એ વિલક્ષણ બેધની સિદ્ધિ એ જ પ્રમાણે પટને અભેદરૂપ તાદામ્ય માટે તાત્પર્યજ્ઞાનને શાબ્દબોધનો હેતુ માનવો સંબંધ પિતાના પટ સ્વરૂપમાં જ રહે છે; જોઈએ. એ બે તાત્પર્યજ્ઞાન શ્રોતા પુરુષને પટથી ભિન્ન ઘટાદિકમાં રહેતું નથી. એ પ્રકરણથી થાય છે. જેમ ભજન પ્રકરણમાં પ્રકારે જેટલા દ્રવ્ય, ગુણાદિ પદાથી છે, તે એ સૈઘવ પદનો અર્થ લવણ સમજ સર્વ પદાર્થોને અભેદ તાદામ્ય રૂપ સંબંધ જોઈએ, તથા ગમન પ્રકરણમાં સિંઘવ પદને પોતપોતાના સ્વરૂપમાં જ રહે છે, બીજા કેદમાં અર્થ ઘોડે સમજવો જોઈએ.
રહેતો નથી. ૨. ભેદરહિત પદાર્થોને સંબંધ ૨. સાથ સતિ તરિતરત્રછાનુરિ- તે તાદામ્ય સંબંધ.
For Private And Personal Use Only