SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : - SMS પરિણામવાળું છે તથા ઉદ્ભૂત અનભિભૂત ! જો કે તકનો વિપર્યય નામે અયથાથ ૩પવાનું છે, એવા તેજને જે સામાન્ય અભાવ | જ્ઞાનમાં જ સમાવેશ થઈ શકે છે તથા છે, અર્થાત એવા પ્રકારના સર્વ તેજોના જે વિપર્યય અનુમાન પ્રમાણનો અનુગ્રાહક અભાવ છે, તેનું નામ તમ છે. (સમર્થન કરનાર) નથી થતો અને તકે તે ૨. સ્પતિ પતિ પવનોમાવ: | | અનુમાન પ્રમાણમાં વ્યભિચારની શંકાની સ્પર્શ રહિત હાઇને જે રૂપવાળા તેજનો અભાવ | નિવૃત્તિદ્વારા અનુગ્રાહક થઈ શકે છે, માટે તે તમ. તર્કનું વિપર્યયથી પૃથફ કથન કર્યું છે. તમો:-જુ સત્યાવેરી સતિ! એ તર્ક વિષયપરિશાધક અને વ્યાધિદરવના ગુરુત્વ હોઈને વળી જેમાં આવરણ ગ્રાહક એમ બે પ્રકાર છે. તેમાં “જે આ કરવાપણું હોય, તથા તે સાથે મેહ કરવાપણું પર્વત અનિના અભાવવાળો હેત તે તે હોય તે તમો ગુણ. ધૂમાડાના પણ અભાવવાળો હેત” ઇત્યાદિ - ૨. અજ્ઞાન, જડતા, આળસ, પ્રમાદ, ત તો વિષયપરિશેધક કહેવાય છે; અને મેહ, વગેરેના કારણરૂપ ગુણ તમોગુણ. ધમાડે જે અગ્નિના વ્યભિચારવાળા હોત ત–સ્થાપન વ્યાપાર તડ ! (એટલે અગ્નિને છોડીને બીજા કશામાંથી વ્યાયને આરેપ કરવા વડે જે વ્યાપકને વડે જે વ્યાપકના પણ ઉત્પન્ન થતો હતો તે અગ્નિજન્ય ન આપ તે તક. જેમ પર્વતમાં ધૂમાડાને હેત (ન કહેવાત.)” ઇત્યાદિ તક તે વ્યાપ્તિજેતાં છતાં પણ જે માણસ પર્વતમાં અગ્નિ છે એમ માનતા નથી, તે માણસને પર્વતમાં ગ્રાહક તક કહેવાય છે. અર્થાત એ તર્ક ધૂમાડામાં અગ્નિના વ્યભિચારની શંકા નિવૃત્ત અગ્નિ છે એમ મનાવવા માટે, તે પર્વતમાં કરીને અગ્નિની વ્યાપ્તિને નિશ્ચય કરાવે છે. જેણે અગ્નિ જોયે છે (જેને અગ્નિનું જ્ઞાન છે) કેટલાક ગ્રંથકારે એ તર્કને અગિયાર એવો માણસ આ રીતે તર્ક કરે છે“પર્વતમાં જે અગ્નિ ન હોય તો ધૂમાડો પણ { પ્રકારને માને છે. તે અગિયાર પ્રકારનાં નામ ન હોય.” કેમકે ધૂમ એ અગ્નિનું કાર્ય છે. પ્રમાણે છે:-(૧) વ્યાઘાત, (૨) આત્માશ્રય, અને કારણ વિના કાર્ય હોતું નથી. આ (ક) ઇતરેતરાશ્રય, (૪) ચક્રિકા, (૫) અનતર્ક સાંભળીને શ્રોતા માણસ ધુમાડાવાળા વસ્થા, (૬) પ્રતિબંદી, (૭) કલ્પનાલાઘવ, પર્વતમાં અગ્નિને અંગીકાર કરે છે. (૮) કલ્પનાગરવ, (૯) ઉત્સર્ગ, (૧૦) એમાં એમ સમજવાનું છે કે જ્યાં જ્યાં અપવાદ, અને (૧૧) વૈયાત્ય. એ તકનાં અગ્નિને અભાવ છે, ત્યાં ત્યાં ધમનો પણ લક્ષણે તે તે શબ્દોમાં જેવાં.) અભાવ હોય છે; જેમ પાણીના ધરો વગેરેમાં એ તર્કે પ્રતિવાદીની શંકામાં દોષ ધૂમના અભાવથી અગ્નિનો પણ અભાવ હોય તે બતાવીને અનુમાન પ્રમાણને ઉપકારક થાય છે તેમ અહીં અગ્નિનો અભાવ વ્યાપ્ય છે છે, માટે એ તર્ક કહેવાય છે. કેઈ ગ્રંથકારો અને ધૂમાભાવ વ્યાપક છે. હવે પર્વતમાં એજ તર્કને દેષ નામથી ઓળખાવે છે. અગ્નિના અભાવરૂપ વ્યાપ્ય આરોપ કરીને ૨. અનિષ્ટપ્રસંગ વરતા જે યુક્તિ પ્રતિધૂમાભાવરૂપ વ્યાપકને આરેપ કરવામાં આવે વાદીના ન ઇચ્છેલા અર્થની સિદ્ધિ કરે તે છે, એ આરોપ તર્ક કહેવાય છે. પર્વતમાં તર્ક. જેમ પર્વતમાં ધૂમાડાને દેખતાં છતાં અગ્નિ અને ધૂમનો અભાવ ન છતાં અભાવ પણ પ્રતિવાદી તેમાં અગ્નિ ન માનતા હોય માનીને તર્ક કરવામાં આવે છે, માટે એ તે કહેવું પડે કે, “જે આ પર્વતમાં અગ્નિ ન આરોપ કહેવાય છે. હેય તે તેનું કાર્યધૂમ પણ ન હૈ જોઈએ.” For Private And Personal Use Only
SR No.020173
Book TitleDarshanik Kosh Part 01
Original Sutra AuthorN/A
AuthorChhotalal N Bhatt
PublisherGujarat Varnacular Society Ahmedabad
Publication Year1937
Total Pages124
LanguageGujarati
ClassificationDictionary
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy