________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
दसणयारविसोही, चउवीसाय त्थएण किजइ य । अञ्चब्भुश्रगुणकित्तण-रूवेणं जिणवरिंदाणं ॥३॥
દર્શનાચારની વિશુદ્ધિ ચઉવિસ (લેગર્સ ) વડે કરાય છે. તે જિનેશ્વર ભગવાનના અતિ અભુત ગુણના કીર્તનરૂપ વીશે જિનની તુતવડે થાય છે. ૩
ના થી ગુણા, તરસંપન્નपडिवत्तिकरणाओ। वंदणएणं वि. हिणा, कीरइ सोही य तेसिं तु ॥४॥ - જ્ઞાનાદિક ગુણે તે જ્ઞાનાદિગુણ સંપન્ન ગુરૂમહારાજની ભક્તિથી થાય છે, અને ગુરૂમહારાજની વિધિપૂર્વક વંદના કરવારૂપ ત્રીજા વંદન નામના આવશ્યક જ્ઞાનાદિક ગુણેની શુદ્ધિ કરાય છે. ૪
For Private And Personal Use Only