________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
न केणइ। आसाओ वोसिरित्ताणं, समाहिमणुपालए ॥ १३ ॥
મહારે સર્વે પ્રાણીઓ વિષે મિત્રપણું છે, કોઈની સાથે મહારે વૈર નથી, સર્વે વાંછાઓને ત્યાગી દઈને હું હવે સમાધિ રાખું છું. ૧૩
सव्वं चाहारविहि, सन्नाओ गारवे कसाए यसव्वं चेव ममत्तं, चएमि सव्वं खमावेमि ॥१४॥
सर्व ४२॥ साहारना, संज्ञामाना, ગારને અને સર્વ કષાયને તેમજ સર્વ મમ: તાને હું ત્યાગ કરું છું. સર્વેને હું ખમાવું છું. ૧૪
हुज्जा इमंमि समए, उवकमो जीविपस्स जइ मज्झं । एयं पञ्चकाणं, विउला पाराहणा होउ।१५॥
For Private And Personal Use Only