________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિંતવે છતે, સામાન્ય યુદ્ધને વિષે ચિંતવે છત, મહાયુદ્ધને વિષે ચિંતવે છતે, સંગ ચિંતવે છતે, સંગ્રહ ચિંતવે છd, રાજસભામાં
ન્યાય કરાવવા ચિંતવે છતે, ખરીદ કરવા વેચવા માટે ચિંતવે છે, અનર્થદંડ ચિંતવે છત, ઉપયોગ સહિત ચિંતવે છત, અનુપગે ચિંતવે છતે, માથે દેવું હોય તેના વશ ચિંતવે છત, વૈર ચિંતવે છને, તર્કવિતર્ક ચિંતવે છd, હિંસા ચિંતવે છd, હાસ્યના વશ થઈ ચિંતવે છત, અતિહાસ્યના વશ થઈ ચિંતવે છતે, અંતિ રોષે કરી ચિંતવે છd, કઠોર પાપકર્મ ચિંતવે છત, ભય ચિંતવે છd, રૂપ ચિંતવે છતે, પિતાની પ્રશંસા ચિંતવે છd, બીજાની નિંદા કરતા ચિંતવે છતે બીજાની ગહ કરતાં ચિંતવે છતે, ધનાદિક પરિગ્રહ મેળવવાને ચિંતવે છd, બીજાને કલેશ આપવાનું ચિંતવે છતે, બીજાને માથે પિતાનું દૂષણ ચઢાવવા ચિંતવે છતે, આરંભ ચિંતવે છd, વિષયના તીવ્ર અભિલાષથી
For Private And Personal Use Only