________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬
બૈદ્ધાનિક દર્શન સારૂ એમ ચિંતવે છતે, ક્રાયવશ થઈ ચિંતવે તે, માનવશ થઈ ચિ ંતવે તે, માયાવશ થઇ ચિંતવે છતે, લાભવશ થઇ ચિંતવે ઋતે, રાગને વશ થઇ ચિંતવે છેતે, દ્વેષને વશ થઇ ચિંતવે છેતે, અજ્ઞાનને વશ થઈ ચિ'તવે છતે, પુદ્ગલ પદાર્થ અને યશ આદિકની ઈચ્છાને વશ થઇ ચિ ંતવે છતે ૉમાદષ્ટિપણે ચિંતવે છતે, મુર્છાવશ થઇ ચિંતવે છતે, સ ંશયથકી ચિ ંતવે છતે, અન્ય મતની વાંચ્છાએ કરી ચિતવે તે, ઘર વિષે ચિ'તવે છતે, ખીજાની વસ્તુ પામવાની વાંછા ચકી ચિંતવે છેતે, તરસ લાગવાથી ચિંતવે છતે, ભુખ લાગવાથી ચિંતવે છતે, સામાન્ય માર્ગ માં ચાલવા છતાં ચિંતવે છતે, નિષમ માર્ગીમાં ચાલવા છતાં ચિ ંતવે છતે, નિદ્રામાં ચિતવે તે, નિયાણું ચિ ંતવે છતે, સ્નેહવશે ચિંતવે તે વિકારના વશે ચિતવે છેતે, ચિત્તના ડાહાલાજીથકી ચિ'તને છતે, ક્લેશ
કરાવવા
For Private And Personal Use Only