________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે પ૧ જસવંજ્ઞાણે ! હવે सायागारवंझाणे ॥ ६१ ॥ अवेरनणंझाणे ॥ ६२ ॥ अमुत्तिमरणंસારે છે
હે ભગવંત ! અનશન માટે સામાન્યપણે પાપવ્યાપાર પડિકામું છું, ગઈવખતનાને પડિકમું છું, ભવિષ્પમાં થવાનાને પડિક્કામું છું, વર્તમાનકાળના પાપને હું પડિક્તમું છું, કરેલા પાપને પડિક્કામું છું, કરાવેલા પાપને પડિકામું છું, અનુદેલા પાપને પડિક્કામું છું, મિથ્યાત્વને પડિકામું છું, અવિરતિને પડિકીમું છું, કષાયને પડિક્તમું છું, પાપવ્યાપારને પડિક્કામું છું, મિથ્યાદર્શન પરિણામને વિષે, આ લેકને વિષે, પરકને વિષે, સચિત્તને વિષે, અચિત્તને વિષે, પાંચ ઇતિએના વિષયને વિષે, અજ્ઞાન સારૂં એમ ચિંતવે છતે, ખેટ આચાર ચિંતવે છd,
For Private And Personal Use Only