________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આઠ કર્મને ક્ષય કરીને સિદ્ધ થએલા, અને સ્વભાવિક જ્ઞાનદર્શનની સમૃદ્ધિવાળા, વળી સર્વ અથની લબ્ધિઓ જેમને સિદ્ધ થઈ છે એવા તે સિદ્ધોનું મને શરણ હે. ૨૪
तिअलोअमत्थयस्था, परमपय. स्था अचिंतसामत्था,। मंगलसिद्धप यत्था,सिद्धा सरणं सुहपसत्था॥२५॥
ત્રણ ભુવનના મથાળે રહેલા, અને પરમપદ એટલે મેક્ષમાં રહેલા, વળી અચિંત્ય સામર્થ્યવાળા અને મંગળભૂત સિદ્ધપદમાં રહેનાર, અને અનંતસુખે કરી પ્રશસ્ત એવા સિદ્ધોનું મને શરણ છે. ૨૫
मूलरकयपडिवरका, अमूढलका सजोगिपञ्चरका । साहाविअत्तसुरका, सिद्धा सरणं परममुरका ॥ २६ ॥
१ मूलुक्खय.
For Private And Personal Use Only