________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૂળથી ઉખાડી નાખ્યા છે રાગદ્વેષરૂપ શત્રુઓ જેમણે અને અમૂઢ લક્ષ્યવાળા, વળી કેવળીએ જેમને દેખી શકે છે એવા, સ્વભાવિક સુખ જેમણે ગ્રહણ કર્યું છે એવા ઉત્કૃષ્ટ મોક્ષ વાળા સિદ્ધોનું મને શરણ હે. ૨૬
पडिपिल्लिअपडिणीआ, समग्गझाणग्गिदनुभवबीआ। जोईसरसरणीआ, सिद्धा सरणं समरणीया | ૨૭ છે
જેમણે રાગાદિ શત્રુઓને તિરસ્કાર કર્યો છે, વળી જેમણે ભવરૂપબીજ સમગ્રધ્ધાનરૂપ અગ્નિએ બાળ્યું છે એવા, અને ગીશ્વરોએ આશ્રય કરવા ચોગ્ય તથા ભવ્ય પ્રાણીઓએ સમરણ કરવા લાયક એવા સિદ્ધોનું હુને શરણું હે. ૨૭
For Private And Personal Use Only