________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
જે આહારને ત્યાગ કરવાથી દેવાનુ ઇન્દ્ર પણ પણું હાથના તલીઆમાં હોય તેવું થાય છે અને મેાક્ષસુખ પણ સુલભ થાય છે તે ચારે પ્રકારના આહારના ત્યાગ કર. ૬૨
જુદા જુદા પ્રકારના પાપ કરવામાં પરાયણું એવા જીવ પણ નમસ્કાર મંત્રને અન્ત સમયે પશુ પામીને દેવપણું પામે છે, તે નમસ્કાર મંત્રનું મનની અંદર મરણુ કર. ૬૩
સ્ત્રીએ મળવી સુલભ છે, રાજ્ય મળવુ સુલભ છે, દેવપણુ પામવુ સુલભ છે પણ દુ - ભમાં દુર્લભ નવકાર મંત્ર પામવા તે છે; તેથી મનની અંદર નવકારમંત્રનું સ્મરણ કર. ૬૪
એક લવમાંથી ખીજા ભવમાંજતાં ભિકાને જે નવકારમંત્રની સહાયથી પરભવને વિષે મનાવાંછિત સુખ સ’ભવે છે, તે નવકાર મંત્રનુ મનની અંદર સ્મરણુ કર. ૬૫
જે નવકાર મત્રને પામવાથી ભવરૂપ સમુદ્ર ગાયની ખરી જેટલા થાય છે અને જે મેાક્ષના
For Private And Personal Use Only