________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
औत्सुक्यात्पारीमलतां त्रपया संकोचमचतांच मुहुः ॥ नवसंगमयो!नोनयनानामुत्सवो जयति४२
અર્થ ઉત્સુક્ષણથી મળતાં અને લાજથી વારંવાર સંકોચ પામતાં નવાં પરણેલાં દંપતી (સ્ત્રી પુરૂષ)ના નેત્રને ઉત્સવ जय पामेछ. ४२ गीरमाणर्मपीयत्वा लघिमानं कुचतटात् कुरंगशाम् ॥ स्वीकुर्वते नमस्तेषां यूनां धैर्याय निर्विवेकाय ॥४३॥
અર્થ–પિતાનું ભારેપણુ આપી મૃગનેણીના સ્તનથી હલકાઈ લેનારા જુવાને નાતે નિર્વિવેકી પૈને નમસ્કાર કરું છુ. ૪૩ न्यञ्चति वयसि प्रथमे समुदञ्चतितरुणिनि तदा सुदृशः॥ दधतिस्म मधुरिमाणं वाचो गतयश्च विभ्रमाश्च भृशम् ॥४१॥
मर्थ-श्रीनी न्यारे पेडसी अस्थाय , भने नुवाનીને ઉદય થાય છે, ત્યારે વાણી, ગતિ અને વિકાસમાં मधुरता आवे छ. ४४ निःसीमशोभासाभाग्य नतांग्या नयनद्वयम्॥ अन्योन्यलोकनानंदविरहादिव चंचलम् ॥ १५ ॥
અર્થ–બેહદ શોભાવાળું સ્ત્રીના નેત્રનું જોડું એક બીજાને જોવામાં આનંદના વિરહથી ચંચળ હેય નહીં જાણે તેમ शाले छ. ४५
For Private And Personal Use Only