________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
येन भिन्नकरिकुम्भविस्खलन्मौक्तिकावलिभिरचिता मही ॥ अद्य तेन हरिणान्तिके कथं कथ्यतां न हरिणा पराक्रमः ॥ ५० ॥
અર્થ જે સિંહે હાથીને શિકાર કરી તેના કુંભસ્થળને મુ. તાફળેથી જમીન આખી વેરી મુકી છે તે સિંહ આજ હરિની પાસે શું પરાક્રમ બતાવે? ૫૦ : स्थिति नो रे दध्या: क्षणमपि मदान्धेक्षण स. खे गजश्रेणीनाथ त्वमिह जटिलायां वनभुवि ॥ असौ कुम्भिभ्रान्त्या खरनखरविद्रावितमहागुरुयावग्रामः स्वपिति गिरिगर्भे हरिपत्तिः ॥ ५ ॥
અર્થ-હે મદેન્મત્ત ગજે, તું આ ઘાડા જંગલમાં ક્ષણમાત્ર પણ રિથતિ ન કર. કારણ કે હાથીની ભ્રાંતિથી કઠેર નખાએ કરી મોટા પથરાના સમૂહો જેણે ઊછાળેલા છે એ આ સિંહરાજ પહાડમાં સુતો છે. પ૧
गिरिगव्हरेषु गुरुगर्वगुम्फितो गजराजपोत न कदापि सञ्चरेः॥ यदि बुध्यते हरिशिशुः स्तनन्धयो भविता करेणुपरिशेषिता मही ॥ ५२ ॥
અ–હે હાથીને બાળક, ઘણું ગર્વથી પર્વતની ગુફાઓમાં તું કદી ફર નહી, જે સિંહને બાળક, આ વાત જાણશે તો આ પૃથ્વીને હાથી રહિત કરશે. પર
निसर्गादारामे तरुकुलसमारोपसुरुती कृतीमालाकारो बकुलमपि कुत्रापि निदधे ॥ इदं को जा.
For Private And Personal Use Only