________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
८
આવી નથી તેમ કાંટાથી ભરપૂર છે ત્યારે તારા કયા ગુણના લેાભથી તારી પાસે અમે આવીએ ! એ કહે. ૨૩
एकस्त्वं गहनेऽस्मिन कोकिल न कलं कदाचिदपि कुर्याः ॥ साजात्यशंकयाऽमी न त्वां निघ्नन्ति निर्दयाः काकाः ॥ २४॥
અર્થ—હૈ કાયલ, તારે કદી પણ આ વનમાં સુંદર ટકા કન રવા નહીં એમ કરવાથી આ નિર્દય કાગડા પોતા સમાન ગણી तने नहीं भारे, २४
तरुकुलसुषमापहरां जनयन्तीं जगति जीवजातार्तिम् ॥ केन गुणेन भवानीतात हिमानीमिमां वहसि ॥ २५ ॥
અર્થ—હૈ હિમાલય, ઝાડના સમૂહની શોભા ટાળનાર અને સમગ્ર જીવને ઉદ્વેગ પમાડનાર આ બરફના ઢગલાને કયા ગુણ જોઈ તુ ધારણ કરેછે. ૨૫
कलभ तवान्तिकमागतमलिमेनं मा कदाप्यवज्ञासी: ॥ अपि दानसुन्दराणां द्विपधुर्याणामयं शिरोधार्यः ॥ २६ ॥
અર્થ-ડે હાથીના બાળક, તારી પાસે આવેલા આ ભમરાને ઠાઇ દિવસ અપમાન નઙીં કરીશ. કારણ કે આ ભમરા મેટા મદાન્મત્ત હાથીએના મસ્તક ઉપર બેસનારા છે. ૨૬
अमरत रुकुसुमसौरभसेवनसम्पूर्ण सकलकामस्य ॥ पुष्पान्तरसेवेयं भ्रमरस्य विडम्बना महती ॥२७॥
For Private And Personal Use Only