________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
મેક્ષમાળા
શિક્ષાપાઠ ૧૦૨, વિવિધ પ્રશ્નો, ભાગ ૧:—
આજે તમને હું કેટલાક પ્રશ્નો નિ`થપ્રવચનાનુસાર ઉત્તર આપવા માટે પૂછું છું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે કહેા.
પ્ર૦—કહા ધર્મની અગત્ય શી છે? ઉ—અનાદિકાળથી આત્માની કમજાળ ટાળવા માટે. પ્ર૦-જીવ પહેલા કે કમ?
--
ઉ—મને અનાદિ છે જ. જીવ પહેલા હાય તા એ વિમળ વસ્તુને મળ વળગવાનું કંઈ નિમિત્ત જોઈ એ. ક પહેલાં કહા તે જીવ વિના કર્યાં કર્યાં. કાણે? એ ન્યાયથી અન્ને અનાદિ છે જ.
પ્ર
જીવ રૂપી કે અરૂપી ?
ઉરૂપી પણ ખરે; અને અરૂપી પણ ખરે. પ્ર૦—રૂપી કયા ન્યાયથી અને અરૂપી કયા ન્યાયથી
૨૩૭
ઉ—દેહ નિમિત્તે રૂપી અને સ્વસ્વરૂપે અરૂપી, પ્ર—દેહ નિમિત્ત શાથી છે?
૯૦—સ્વકર્મના વિપાકથી.
પ્ર—કર્મની મુખ્ય પ્રકૃતિએ કેટલી છે ?
ઉ—આર્ટ.
પ્ર૦--કઈ કઈ ?
૯૦—જ્ઞાનાવરણીય, દશનાવરણીય, વેદનીય, મેાહનીય, નામ, ગેાત્ર, આયુષ્ય અને અંતરાય.
પ્ર૦~~એ આઠે કર્માની સામાન્ય સમજ કહેા.
For Private And Personal Use Only