________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
ભાવનામેાધ
ગુરુજનના વિનય, વિવેક, નિસ્પૃહતા, બ્રહ્મચર્ય, સમ્યક્ત્વ અને જ્ઞાન એનુ સેવન કરવું, ક્રોધ, લેાલ, માન, માયા, અનુરાગ, અણુરાગ, વિષય, હિંસા, શાક, અજ્ઞાન, મિથ્યાત્વ એ સઘળાંના ત્યાગ કરવેા. આમ સ દશનાને સામાન્ય રીતે સાર છે. નીચેના બે ચરણમાં એ સાર સમાવેશ પામી જાય છે. પ્રભુ ભજો નીતિ સો, પરા પરોપકાર.
6
Acharya Shri Kailassagarsuri Gyanmandir
"
ખરે ! એ ઉપદેશ સ્તુતિપાત્ર છે. એ ઉપદેશ આપવામાં કાઈ એ કોઈ પ્રકારની અને કેાઈ એ કઈ વિચક્ષણતા દર્શાવી છે. એ સઘળા ઉદ્દેશે તે સમતુલ્ય દશ્ય થાય તેવું છે. પરંતુ સૂક્ષ્મ ઉપદેશક તરીકે શ્રમણ ભગવંત તે સિદ્ધાર્થ રાજાને પુત્ર પ્રથમ પઢવીના ધણી થઈ પડે છે. નિવૃત્તિને માટે જે જે વિષા પૂર્વે જણાવ્યા તે તે વિષયેાનું ખરું સ્વરૂપ સમજીને સર્વાંશે મંગળમયરૂપે બેધવામાં એ રાજપુત્ર વધી ગયા છે. એ માટે અને અનંત ધન્યવાદા છાજે છે !
એ સઘળા વિષયાનું અનુકરણ કરવાનું શું પ્રયેાજન વા શું પરિણામ ? એના નિવેડા હવે લઈએ. સઘળા ઉપદેશકા એમ કહેતા આવ્યા છે કે, એનુ પરિણામ મુક્તિ પ્રાપ્ત કરવી; અને પ્રયાજન દુઃખની નિવૃત્તિ. એ જ માટે સ દનમાં સામાન્યરૂપે મુક્તિને અનુપમ શ્રેષ્ઠ કહી છે. ‘સૂત્રકૃતાંગ દ્વિતીયાંગના પ્રથમ શ્રુતસ્કંધના છઠ્ઠા અધ્યયનની ચેાવીશમી ગાથાના ત્રીજા ચરણમાં કહ્યું છે કેઃ—
4
निव्वाणसेट्ठा जह सव्वधम्मा.
બધાય ધર્મોંમાં મુક્તિને શ્રેષ્ઠ કહી છે.
2
For Private And Personal Use Only
,