________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રથમ પ્રકાશ (83) 55 , પુરિ રીતે પ્રેમે પેખી સમજવો સાર સમજ સાર, પછી થવુંરે તૈયાર–વૈદ કરો વિચાર રૂતુ જ્ઞાન સુભા સુભ શુકન ઉદ્દેશ્ન લખ્યું શાસ્ત્ર મહિ જેહ જુઠું નહિ લેશ જુઠું નહિ લેશએમ ગણ મન બેશ–વંદ સ્પર્શ ત્રણ પરિક્ષાથી; કળે પછી દુઃખ નાડિ નેહ નિરખતાં કરી તેને સુખ કરે તેને સુખ, જેમ ભાગે ભવ ભૂખ–દo પછી ગુટી ચુર્ણ કવાથ, જેને જેમ જેય પુરાતનિ રૂષીઓની. રચેલી જે સેઈ રચેલી જે સાઇ, કહો જેવી. વિધી હોય–વૈદ દવા જેહ દેવી તેહ પણ શ્રધ્ધા પુર અનઘડ નહિ દેવી’ થવું નહી કુર થવું નહિં કુર, રહેવું પાપીથી દૂર–વંદ રોગીઓના મન તણું; કરે સમાધાન પુરાં શાસ્ત્ર પઢયો તેહ, પુરૂ તેનું જ્ઞાન પુરૂ તેનું જ્ઞાન પામે જ્યાં ત્યાં સન્માન–વૈદ ફોગટ ફેરો નહીં ખાવો કોને ઘેર દવા મુલ પહેલું લિજે; પછી બીજી પેર પછી બીજી પેર” પૃથે માગ્યે થશે વેર–વૈદ વિંદ વેશ્યા વાળંદ એ, પહેલું લેતે ઠીક પછી પ્રભુ પાસે માગે; માટે જે તે શીક માટે જે તે શીક પછી ધરે શેની બીક-વૈદ નિદાનાદિ પાઠ ભણી, નિત્ય ધરે નેહ For Private and Personal Use Only