SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રથમ પ્રકાશ ( 6 ) ધNT---મધુરઠ ડ ગ્રાહી; જરા પરગેટીવ ( રેચક ) ને વિષહર છે. તે તૃષા મેદ; કાધ; કુષ્ટ; રતવા, પિત્તશુળ; બ્રાંન્તિ; શ્વાસ; કાસ; ઉધરસ તથા વમનને મટાડનાર છે. પાર–ઉગ્ર, કડ; ગરમ: ભાર, નાર્કોટિક (નિંદ્રા લાવનાર) તુરો, ગ્રાહી માદક ને મુત્રલ છે; તે ત્રણ, વૃષણવૃદ્ધિ, ગુમડાં કુષ્ટ, સંધિવાના ચસકા, અને મુત્રરોધને મટાડી વિને વધારનાર છે. rrr–મુગલ, તુરા, હલકા, જરા કડવા, તિખા. રેચક. ઉષ્ણ, કૃમિઘ છે તે વિચને હરનાર, ને આંકડી, ત્રિદોષ, વ્યાસ, વગેરે રોગને મટાડનાર છે. ધાવી–તિખી, રેફીજરન્ટ, (કંડ) તુરી. ગ્રાહી. હલકી, સુખકારિણી છે. તે કમી, ચાંદાં, રતવા, અતિસાર આત્યા વ, રક્તાર્શ અને કફને મટાડનાર છે. તથા ચોનીને સકેચન કરનાર છે. ધા–ટાઢી, તુરી; ગુરૂ, મધુર, રેચક, ભારે અને ગ્રાહી છે. મુત્રક૭; રક્તપિત્ત, કુષ્ટ, ઉદાવ7, ગુલ્મ ગ્રહણું, ને મદાત્યયને મટાડે છે. TEમધર, ડાઢી કડવી, તૂરી, હલકી, હીમોટાઈનીક ( લેહીને શુધ્ધ કરનાર) ને ફેબ્રીફયુજ (જવર હારક) છે. તે મળને રોકનાર, ત્રણને મટાડનાર, તથા સન્નિપાત, રતવા, કફ, કુષ્ટ પિત્ત, તનખ, પ્રમેહ, ને ધાતુક્ષયને મટાડનાર છે. For Private and Personal Use Only
SR No.020088
Book TitleAyurvedaditya
Original Sutra AuthorN/A
Author
Publisher
Publication Year1899
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy