________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (28 ) આયુર્વાદાદિત્ય રિત કરિ પછિ પિવા દુઃખ અબ્ધી વિવારે ચક રૂપ સુખકારી, ઔષધી દિવ્ય જાગે ધિર વિર ધર વિદ. પિત જવરે પ્રમાણ-- સપશિ મુળ પ્રગ.... 1 ( અફીણ ખાધાથી ચહેલા વિપ ઉપર ) સરપંખાના મળને, વસિ પાણીની માંદ્ય કહે ભઇશંકર તે વિતા, નાગફન વીષ જાય કપીલાદિ પ્રયોગ...૨. ( નાસુર રોગ પર લેપન) કપીલે ઘનિ નીરમાં, રશી રૂપે દેખાય તે લેપે ભઈલાલ કહે. નાસુર રોગ સમાય.... કિરાત લવાદિ પ્રયોગ....૩ ( સર્વાતના જવર ઉપર લેપન ] દોહરે સુંઠ સુખડ વાળે તથા; નીમકે ને ઉપલેટા કરિઆત સા નીરમાં ખલે ભાગ સમનેટ... વસ્ત્રગાળથી લેપ એ, જવર સર્વ જંપાય... વધુ ભઇશંકર શું વદે, ધાર્યું ધણીનું થાય છે. 1 8s For Private and Personal Use Only