________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દ્વિતિય પ્રકાશ ઉષ્ણ તિષ્ણ ભેજન થકી. મઘ પિવાથી તેમાં બહુ તિખુ જમવા થકી, કે બહુ દુગ્ધ પિવાય, કે બહુ સ્ત્રી સંગે કરી, પ્રમેહ વ્યાધી થાય. પ્રમેહ રોગના ભેદની અનુક્રમણિકા ( મનહર છંદ ) જળ, પૂર્ય, ને લવણે, રક્ત તક ખટીકાને શર્કરા, ચશું, વસા, રસ, ઘન, નામ છે, વળી પિત્ત, કફ મધું. એરિતે એ ચાદજાત, પ્રમેહની લાદ્યતણુ; હાએ બુરૂ કામ છે બળતણે ક્ષય કરે; હાડ સ હરામી થાય જેની જવાળ થકી નકી, મુખરૂપ રયામછે; કહે કવી ભાઈલાલ; પ્રમેહ હુવા કે જબ, બને છે આ દેહ જાણે, નરક કુ ધામ છે. પ્રમેહના મુખ્ય બે ભેદ ને ગરમ પ્રમેહનાં ચિહ. (કુંડળીઓ ) પ્રમેહકો હી ભેદ હૈ, ગરમ શીત સબ પખ; ગરમ નિશાની દાખવું, નિચે નજર કર દેખ નિચે નજર કર દેખ. વાત વહે મહેસુર રંગી ઉડે ગંધ અપાર, નશો સબ થાવે તંગી, કહત કવી ભઈલાલ. પિયના મુકે કેડે; ગરમ, શીત મળિ પખ, પ્રમેહનકા દ્વી ભેરા For Private and Personal Use Only