________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દ્વિતિય પ્રકાશ ( 157 ) ન જwww== === રક્તપિત્ત રોગે–વાસા રસ પ્રયોગ. ( દેહેરે ) વાસા રસમાં મધ તથા, ધરી શર્કરા પાય, તો નાસા મુખ નેત્રનું વહેતું રક્ત દુર થાય. રક્તપિત્ત રેગેવાસાદિ કવાથ. (દોહરો) વેદમાતનો કવાથ તે, મધ, સાકરમાં શેવ, રક્તપિત્ત તે તે થકી, તજે પિડાવત હવ, નાસા પૃવત્ત રૂધિરે––આમલકી લેપ. ( હરે ) આમલકી નિરમાં ઘસી, લેપ શીરપર થાય, નાસાવત રૂધીર તે, પિડા સમેટી જાય. રક્ત દોષપર-દ્રાક્ષાસાદિ પ્રગ. (દોહરે ). ધી, શાકર ને દ્રાક્ષસ, રકત્તપિત્ત પર પાય, તે દૂજા ઉપાય વિણ રક્ત દોષ ઝટ જાય; નાસા પૃવત્ત રૂધિરે–હરિતાલકાદિ નશ્ય. દરલિ રસ નાસકે; અળતા રસનો નાસ, કે દાડિમ રસ નાસતે, હરે રકત જતું નામ, For Private and Personal Use Only