________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દ્વિતિય પ્રકાશ (155) ક્ષય રોગમાં અપથ્ય પદાર્થ. (દોહરો) ખારૂં, ખાટું, તીખું સુરા તલ તિણ ને રાઈ તે ક્ષય રોગે જતાં, શાન્તિ રોગ તે થાય ક્ષય રેગ સબંધી જન્મા જન્મી વારસો ( ચપાઈ છંદ ) ક્ષય રેગે જન જેહ પિડાય, પ્રજા ઉત્પતી તેથી થાય; તે પણ ક્ષયવંત નક્કી હોય, કહે ભઇશંકર લે તું જોય, क्षय रोगनी चिकित्सा समाप्त. #...1111101.ff.. रक्तपित्त रोगनी चिकित्सा રક્તપિત્ત થવાનાં કારણ. (ભુજંગી છંદ) ઘણા તાપમાં થાકમાં ડૂબવાથી, અતીશેક; પાગે પ્રવાસે ગયાથી, બહું સંગ સ્ત્રીને અને અગ્નિ પાસે, તિખું સેવતાં રક્તપિત્તી થવાશે. યવાક્ષાર, ખાટું અને ખારૂં ખાતાં, ત્વરાથી તપી લેહિ તે ઉર્વ જાતાં અધે માર્ગથી રક્તપિત્તી થવાશે, ભઇલાલ નિદાનમાં એ લખાશે. For Private and Personal Use Only