________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (148 ). આયુવેદાદિત્ય ચણી બોરશી ગુટી, કરે તેની જે ભાવે, પંચકેલ પ્રમાણ, સ્વર્ગના વૈદ ગાવે વજ મંડૂક વાટક સેવવા વિષે જ્ઞાન. ( દોહરો ). સુરભીમંથી માં સદા; તે સેવે સુખરાશ, લખ્યા રોગ નિચે હરે; આપી જ્ઞાન ઉજાશ. વજ મંડૂક વટકને ઉપિયોગ. (ચોપાઇ છંદ ) કમળ, મંદાગ્ની, અતિસાર, પાં, શેપ કૃમિનો આધાર; ઉદર, મેહ, ને કમળ જેહ, વ્યાધિ સર્વ વિડારે તેહ. પાંડુ ને કમળા રોગે–કિરાતાદિ કવાથ; છે સ્ટાર છે. वासा किरातकं मुस्ता, त्रिफला मृत निंबजै क्वाथो मधुयुतो हन्तिः पांडु रोगच कामलं // 1 // અર્થ-અરસી, કરિઆતું; માથ, ત્રીફળા, ગળા અને લિંબોળિઓ એ સમાન ભાગે લઈ કવાથ કરી અંદર મધ નાંખી પિવાથી પાંડુરોગ તથા કમળાનો નાશ થાય છે ---*111001011* For Private and Personal Use Only