________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દ્વિતિય પ્રકાશ ( 125 ) તિક્ષણાગ્નિ ( ભસ્મક ) નાં લક્ષણ (દેહરે ) અન્ન પચે પછિ રક્તને, જરૂર પચાવે જેહ અંગ સંધિ નિરબળ કરે, જઠરાગ્ની તેહ અન ખાતાં સુખ ઉપજે, પછી તષાને શ્વાસ મુછ સાથે બળતરા, તણે થાય જે દાસ તે જાણે વદ તમે, મંદ અગ્નિની મહેર ભઇશંકર પાસે જતાં, કરે સુખાષ્પી લહેર ...200.000H... મંદાગ્નિ રંગે લધુ વડવાનળ ચુર્ણ (દેહર ) સિવ પિંપરીમૂળને ચવક, પિંપરી સુંઠ, ચિત્ર હીમજ સર્વ એ, ચઢત ચઢતલે ઘૂંટ. # વસ્ત્રગાળ એ ચુર્ણથી, મટે વાયુ બહુ ભાત. ભશંકર મંદાગ્નિમાં, વડવાનળ વિક્ષાત = પ 1 મંદાગ્નિ રગે––શ્રેષ્ઠ વડવાનળ ચુર્ણ - (મનહર છંદ). ચીતરા કરાઇમૂળ, બીલ બળવાહી સ્થળ, સ, સોમ હરડેને, કાચકાં, વિહારિએ, પિંપર પાળ, નખ, તજ, વજ, ને ચવક, પંદરમું જાયફળ. સમભાગ ધારીએ; કડ઼ મરી, દેવદાર, તેહ ' ત્રીજો ભાગ ધાર * શુટિએ = પ્રષિધ 1 ત્રિજા ભાગમાં તે નાંખવુ 12 13 - - 14 For Private and Personal Use Only