________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (124 ) આયુર્વેદાદિત્ય અસાધ્ય કમી રેગપર....પ્રયોગ–ર–જે (નારા ઈદ) ક્રમી વિષે દવા વડા પ્રભુજી નામ જાપવું ન જુડું વેણ બોલવું જ, સત્ય વાક્ય થાપવું ન કોઇ, શોભ, લેભ, મેહથી તમે જરા ડરે પ્રભુ સ્તુતી પુકારતાં, સુ કર્મ હાથથી કરે કમિ –કૃષ્ણ નામ જાપની મુખ્યતા (દેહ) કમિ રોગે કરૂણ નિધી, જપશ્રી કૃષ્ણ વિશેષ તે નામ આશ્રય થકી, વ્યાધિ પિડે નહિ લેશ આધ, અંત રક્ષા કરે, એમ એનું શિર્ય ભઈશંકર, શું ગુણ ગણે, દિર્ધ = પ્રશશિત વિર્ય क्रमि रोगनी चिकत्सा. समाप्त 2 मंदाग्निनी चिकित्सा, મંદ જઠરાગ્નિ થવાનાં કારણ (દેહરે ) કફ પિત્ત, વાયુ, તેમની, અધીકતાથી એમ કે સમતાથી મંદ સમ, તિવ્ર વિષમ છે તેમ એ રીતે વેદકિતથી, જે જઠરાગ્ની થાય ભઇશંકર નીદાનમાં, સમ રીતે કહેવાય - - * વિરએ = કઈ દેવાંશીના વિથથી ઉતપન્ન ધએલ હશે! For Private and Personal Use Only