________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( 12 ) આયુર્વેદાદિત્ય સેળ ઘણું નિરમાં ધરી. કવાથ કરી સુખ સાર તે પિતાં સન્નિપાતના; હરે ઉપદ્રવ તર્ત શ્વાસ; શૂળ, વરને ખણે, ખળે આવતુ મર્ત એમ કૃષય વિષે લખ્યું ભેડ સંહિતા માંહ્ય ભાઈશંકર આ પઘમાં, અર્થ તેહને આંહ્ય સન્નપાત ઉપર–લઘુરાસ્નાદિ કવાથી નો. - જ ધના ધન્ય, સેડ ગેખરૂ, ભાગ પુષ્કળ મુળ સુરદારૂ, રાસ્ના વચા કવાથ તેહ અનુકુળ સન્નિપાતના વાયુને હરે લખે હારીત ભશંકર શેવ સદા, ચા અંગનું હીત સન્નપાતની આયુષ મર્યાદા ( દેહરે ) સંધિક; સાત દિવસ રહે. રૂથ્રાહક દિન વીશ પચીશ, દિન તંદ્રિક રહે, ચિત વિભ્રમ વીશ અંતક રકતક્ટિવિ દસ. અભિન્યાસ, હ, સોળ આયુષ હારિદ્રિ તણું દીધા લેખ કપાળ પંદર દીન' સિતાંગ રહે ચોદ, પ્રલાપક પેખ અષ્ટ દિન, ભુનેત્રને કર્ણક, નેવું ઉવેખ કંઠ કુન્જ રહે તેર દિન એ આયુષ પ્રમાણ કરતા હરતા શ્રી પ્રભુ ભાઈશંકર, અવજ્ઞાન ज्वर सन्नपात चिकित्सा समाप्तः 1 For Private and Personal Use Only