________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અહુ પ્રાથના
વીતરાગ પરમાત્માની યથાર્થ સ્તવનાની ભાવનાવાળા ભક્તની વિજ્ઞપ્તિ.
( ૨ )
मृढोऽस्म्यह विज्ञपयामि यत्वामपेतरागं भगवन् ! कृतार्थम् । नहि प्रभूणामुचितस्वरूपनिरुपणाय क्षमतेऽर्थिवर्गः ॥ २ ॥
અનુવાદ
વીતરાગ હૈ કૃતકૃત્ય ભગવન્ ! આપને શું વિનવું ? હું મૂર્ખ છું મહારાજ ! જેથી શક્તિહીન છતાં સ્તવું ૫ શું અથી વર્ગ યથાર્થ સ્વામીનુ સ્વરૂપ કહી શકે ? પણ પ્રભા ! પૂરી ભક્તિ પાસે યુક્તિઓએ ના ઘટેરા
ભાવા
હે ભગવન્ ! હુ` મૂઢ છું કારણ કે કાર્ય માત્રથી નિવૃત્ત અને રાગરહિત આપને વિજ્ઞપ્તિ કરવાની ન હેાય છતાં હું વિનવુ છુ.–સ્તવું છું. સ્વામીનું સર્વાંથા ચેાગ્ય સ્વરૂપ કહેવાને સેવક– યાચકના સમુદાય સમ નથી. વસ્તુસ્થિતિ આમ છે છતાં આપના પ્રત્યેની ભક્તિ તે મારી પાસે જેવુ* આવડે એવું કહેવાને ઉત્સાહિત કરે છે. (૨)
For Private And Personal Use Only