________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ૐ અર્હ. નમઃ
પરમાત્ શ્રી કુમારપાલ ભૂપાલ–વિરચિતા આત્મનિન્દાદ્વાત્રિંશિકા
( અનુવાદ યુક્તા ) શ્રી જિનેશ્વર પ્રભુ જયવતા વર્તા(૧) नम्राखिला खण्डलमौलिरत्नरश्मिच्छटापल्लवितांहिपीठ ! ॥ विध्वस्तविश्वव्यसनप्रबन्ध !
ટિોળયો ! નયતાનિને ! ॥ o r (સપનાતિવૃત્તમ્ )
(અનુવાદ હરિગીત છંદ)
સર્વે સુરેન્દ્રોના નમેલા મુકુટ હેનાં જે મણિ, ત્યેનાં પ્રકાશે ઝળહળે પદપી જે વ્હેનાં ધણી । આ વિશ્વનાં દુઃખા બધાંયે છેદનારા હે પ્રભુ ! જય જય થો જગમન્ધુ તુમ એમ સદા, ઇચ્છુ વિભુ nu
ભાવા -
નમસ્કાર કરતાં સવે ઇન્દ્રોના મુકુટમાં રહેલા રત્નાની પ્રભાની છટાથી ઝળહળતા પલ્લવિત થએલા પાપીઠ છે જેના એવા વિશ્વના દુઃખસમસ્તને ત્રણ લેાકના બન્યુ હું જિનેશ્વર ભગવન્ત ! આપ જયવ′તા વર્તો. (૧)
For Private And Personal Use Only