________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪
અહંતપ્રાર્થના
(૬) ક્યારે સિદ્ધગિરિ પવિત્ર શિખરે,
જઈ શાત વૃત્તિ સજી, સિધ્ધનાં ગુણને વિચાર કરશું,
મિચ્છા વિચારે તજી, વાસી ચંદન ક૯પ હૈ પરીસહે,
સર્વે સહી મુદા, આવી શાંત થશે અહે ! અમને,
શત્રુસમૂહે કદા.
( ૭) શ્રેણી ક્ષીણકષાયની ગ્રહી અને,
ઘાતી હણીશું કદા, પામી કેવળજ્ઞાન સવજનને,
દેશું દા દેશના; ધારી ચેગ નિરોધ કેણ સમયે,
જાશું અહો મેલમાં, એવી નિર્મળ ભાવના પ્રણયથી,
ભાવે સદા ચિત્તમાં. : ૭
For Private And Personal Use Only