________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અહંતપ્રાર્થના
૪૩.
. (૪)
ગામે કે વિજને સુરેદ્રભવને,
ને ઝુંપડે કેયે સમે, સ્ત્રીમાં ને શબમાં સમાન મતિને,
ક્યારે ધરીશું અમે, સપે કે મણિમાળમાં કુસુમની,
શચ્યા તથા ધૂળમાં, ક્યારે તુલ્ય થશું પ્રફુલ્લિત મને,
શત્રુ અને મિત્રમાં.
::
(૫) ગાભ્યાસ-રસાયણે હૃદયને,
રગી અસંગી બની, ક્યારે અસ્થિરતા તજી શરીરને,
વાણી તથા ચિત્તની; આત્માનંદ અપૂર્વ અમૃત રસે,
હાઈ થશું નિર્માળા, ને સંસાર સમુદ્રના વમળથી,
ક્યારે થશું વેગળા ? : ૫::
For Private And Personal Use Only