________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
E
૧૨
અતપ્રાર્થના હે નાથ ! મારે માથે આપ જેવા નાથ છે, છતાં આ પાપી કામવિકારે મારે કે કેમ મૂકતા નથી.
(૧૨)
ભદ્ર = સ્વિપિ નાથ! જાથે,
सम्भाव्यते मे यदपि स्मराद्याः ।। अपाक्रियन्ते शुभभावनाभिः पृष्टिं मुञ्चन्ति तथापि पापाः ॥१२॥
અનુવાદ–
કલ્યાણકારી દેવ! તુમ સમ સ્વામી મુજ માથે છતે, કલ્યાણ કણ ન સંભવે જે વિઘ મુજ નવ આવતે છે પણ મદન આદિક શત્રુઓ પૂંઠે પડ્યા છે મારે, દૂરે કરું શુભ ભાવનાથી પાપીઓ પણ નવ મરે ૧રા
ભાવાર્થ
હે નાથ ! આપ જેવા સમર્થ સ્વામી મારે માથે છે તે મારે હવે બીજી શી ચિતા! એવું શુભ કયું નથી કે જે આપની છાયામાં મને ન મળે. દરેક મંગળકલ્યાણ આપથી મને મળે છે, પણ આ પાપીઓ-કામવિકારો હું ભવ્ય ભાવનાબળે દૂર કરું છું છતાં મારો કેડ નથી મૂક્તા–મારો પીછે પકડી રાખે છે, તેનું મારે શું કરવું. (૧૨)
For Private And Personal Use Only