________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
-ક દ્વેષ કુ મ
હે જીવ! કષાયડે પરાભવ, સ્થાન પામી જગતમાં, અનેક પીડા થઈ નારકીમાં, રાખતા એ ધ્યાનમાં; મૂર્ખ મનુષ્યની ગાળ કે, બૂરે વચન કોધે ચડે, મુસીબતે પામેલ પુણ્ય ધન, નાશ કરતા તે વડે.
૧
<<
હે જીવ! કાયવડે પગભવનું સ્થાન થઇને નારકીમાં તે અનેક પીડા સહન કરી અને હજી સહન કરીશ; તેથી મૂર્ખ મનુષ્યએ દીધેલ ગાળ વગેરે ખરાબ વચનથી ક્રોધ પામી જઈને મહા મુશ્કેલીથી મળી શકે એવું પુણ્ય ધન તું કેમ નાશ પમાડે છે?” ૧ વસતતિલકા. માન-અહુકાર ત્યાગ.
: ૩૭ :
पराभिभूतौ यदि मानमुक्तिस्ततस्तपोऽखंडमतः शिवं वा । मानादृतिदुर्वचनादिभिश्चेत्तपःक्षयस्तन्नरकादि दुःखम् ॥ २ ॥ वैरादि चात्रेति विचार्य लाभालाभौ कृ नाभवसंभविन्याम् । तपोऽथवा मानमवाभिभूताविहास्ति नूनं हि गतिर्द्विधैव ॥ ३ ॥ ( સુક્ષ્મમ્ )
k
પરાભવ ખીજાથી પામતા, માનને જો ત્યાગશે, અખંડ તપ તેથી થતા વળી, મુક્તિ સુખ પણુ પામશે; દુર્વાંચન અવર ના સુણતાં, આદર માનના થાય છે, તપ ક્ષય થતા તેના વડે, નારકી દુ:ખ પમાય છે. હૈ પંડીત ! આ ભવ વિષે, વેર-વિરાધ વૃદ્ધિ થાય છે, લાભ હાનિ વિચારતાં મન, ક્રોધ માન મુકાય છે; તપ અગર માન એમાંથી, રક્ષણ એકનુ થાય છે, માટે જ તપ રક્ષણ કાજે, કષાય એહ તજાય છે. ૨-૩ (યુગ્મમ્) ખીજા તરફથી પરાભવ થાય ત્યારે જો માનના ત્યાગ થાય તા તેથી અખંડ તપ થાય છે અને તેથી મેાક્ષ થાય છે. બીજા તરફથી દુચન સાંભળતાં જો માનને આદર થાય તો તપને ક્ષય થાય છે
For Private and Personal Use Only