________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૩૬ :
અધ્યાત્મ
શું નરકદ્વાર બંધ ગ્યા, નહિ વિષયથ વિરામ, આશ્ચર્ય હર્ષ સહિત વિષયમાં, મેહ વૃદ્ધિ પામત. ૮
શું જમ (યમ) મરી ગયો? શું દુનિયામાંથી બધા વ્યાધિઓ નાશ પામી ગયા? શું નારકીનાં બારણું બંધ થય? શું આયુષ્ય, પૈસા, શરીર અને સગા સંબંધીઓ હંમેશાં બેસી રહેવા ઠર્યા? કે આશ્ચર્ય—હર્ષ સહિત વિષયોમાં વિશેષે મેહ પામે છે?” ૮
ઉપસંહાર. વિષય પ્રમાદ ત્યાગ કરવાથી સુખ. विमोह्यसे किं विषयप्रमादैर्धमात्सुखस्यायतिदुःखराशेः । तद्र्धमुक्तस्य हि यत्सुखं ते, गतोपमं चायतिमुक्तिदं तत् ॥९॥ વિષય પ્રમાદ જન્મ બુદ્ધિથી, કેમ પામતે મેહને? ભવિષ્યમાં અનેક દુ:ખના, રાશી જે સમારોહને; તેમાં જ સુખને ભ્રમવડે, જે અભિલાષા થાય છે, એ છોડતા નિરુપમ ભવિષ્યમાં, મોક્ષસુખ પમાય છે. ૯
ભવિષ્યમાં જે અનેક દુઃખાને રાશિ છે તેઓમાં સુખની ભ્રમથી તું વિષયપ્રમાદજન્ય બુદ્ધિથી કેમ મોહ પામી જાય છે ? તે સુખોની અભિલાષાથી મૂકાયેલા પ્રાણીને જે સુખ થાય છે તે નિરુપમ છે અને વળી ભવિષ્યમાં તે મોક્ષ આપનારું છે.” ૯
ઉપજાતિ. ઈતિ ષષ્ઠ અધિકાર સમાપ્ત.
अथ सप्तमः कषायत्यागाधिकारः ક્રોધનું પરિણામ-તેને નિગ્રહ કરવાની આવશ્યકતા. रे जीव ! सेहिथ सहिष्यसि च व्यथास्ता
स्त्वं नारकादिषु. पराभवभूः कषायैः । मुग्धोदितैः कुवचनादिभिरप्यतः किं ?
क्रोधानिहंसि निजपुण्यधनं दुरापम् ॥१॥
For Private and Personal Use Only