________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-ક ૯૫ મ
: ૩૫ : ફાંસી સજા થયેલ ચેરને, મુદત ઓરી આવતા, વધ થવાના સ્થાનકે એ રીત, પશુઓ લહી જતા; મૃત્યુ નજીક સહુ પ્રાણીનું, એ રીત આવતું જાય છે, તે પછી આ સંસારમાં, પ્રમાદ શીદ સેવાય છે? ૬
ફાંસીની સજા થયેલ ચેરને અથવા વધ કરવાને સ્થાનકે લઈ જવાતા પશુને મૃત્યુ ધીમે ધીમે નજીક આવતું જાય છે, તેવી જ રીતે સર્વને મૃત્યુ નજીક આવતું જાય છે, ત્યારે પછી પ્રમાદ કેવી રીતે થાય?” ૬
ઉપજાતિ. સુખ માટે સેવાતા વિષયમાં દુઃખે. बिभेषि जंतो! यदि दुःखराशेस्तदिद्रियार्थेषु रतिं कृथा मा । तदुद्भवं नश्यति शर्म यहाक्, नाशे च तस्य ध्रुवमेव दुःखम् ॥७॥
પ્રાણી! જે તું દુઃખની, બીક હોયે રાખતે. તે ઈન્દ્રિય આસક્ત સુખથી, સદાય થા વિરામતે, એથી થયેલું સુખ તે, અલ્પકાળમાં વિણસી જશે, અને પછી લાંબા કાળ સુધી ના, દુઃખને પામશે. ૭
હે પ્રાણી ! જે તું દુખેથી બહીક રાખતો હોય તો ઇનિા વિષયોમાં આસક્તિ કરે નહિ. તે વિષયો)થી ઉત્પન્ન થયેલું સુખ તે તુરત નાશ પામે છે અને તે નાશ પામે ત્યારે તે પછી લાંબા વખતનું દુઃખ જ છે.” ૭
ઉપજાતિ. તું શા ઉપરથી વિષયમાં રાચે છે? मृतः किमु प्रेतपतिर्दुरामया, गताः क्षयं किं नरकाच मुद्रिताः । ध्रुवाः किमायुधनदेहबंधवः, सकौतुको यद्विषयैर्विमुह्यसि ॥८॥
યમની નથી તું જ બિક કે, શું વ્યાધિઓ નાશી ગયા, પૈસા શરીર સંગાસબંધી, કાયમી કેના રયા?
૧ યમ-જમરાજ.
For Private and Personal Use Only