________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-ક ૯૫ કુમ
: ૫ :
ભવમાં એવું સુખ મળશે કે જેવું તે કદિ પણ અનુભવ્યું હશે નહિ.” ૮
સ્વાગતાવૃત્ત સમતાની ભાવના તેનું દર્શન. न यस्य मित्रं न च कोऽपि शत्रुनिजः परो वापि न कश्चनास्ते । न चेंद्रियार्थेषु रमेत चेतः, कषायमुक्तं परमः स योगी ॥९॥ જેને નહિ કેઈ મિત્ર કે, નહિ શત્રુ દિલમાં ખટકતા, તેમ જ પિતાના કે પરાયા, કેઈને નથી માનતા; વિરક્ત જેહ કષાયથી, નહિ રક્ત પંચેન્દ્રિય વિષયમાં, તેવા જનેને મહાન ચગી, જાણવા આ જગતમાં. ૯
જેને કોઈ પણ મિત્ર નથી અને કોઈ પણ શત્રુ નથી; જેને કોઈ પિતાને નથી અને કઈ પારકે નથી; જેનું મન કષાયરહિત હોઈને ઈનિા વિષયમાં રમણ કરતું નથી, તે પુરૂષ મહા ગી છે.” ૯
ઉપેન્દ્રવજા સમતાના અંગે-ચાર ભાવના, भजस्व मैत्री जगदंगीराशीषु, प्रमोदमात्मन् गुणिषु त्वशेषतः। भवातिदीनेषु कृपारसं सदाप्युदासवृत्ति खलु निर्गुणेष्वपि ॥१०॥ હે આત્મન્ જગજંતુ સહ પર, રાખ મૈત્રી ભાવના, સંતોષ વૃત્તિથી નિરખજે, સર્વે ગુણે ગુણવાનના ભવ ભ્રમણમાં પિડાયલા, છ પર કરૂણા લાવજો, માધ્યસ્થ ભાવ નિહાળતા, નિર્ગુણ પણ નિભાવજે. ૧૦
હે આત્મન ! જગતના સર્વ જીવો ઉપર મૈત્રીભાવ ધારણ કર; સર્વ ગુણવાન પુરૂષો તરફ સંતોષદ્રષ્ટિથી જે. ભવ(સંસાર)ની પીડાથી દુઃખી થતાં પ્રાણીઓ ઉપર કૃપા રાખ અને નિગુણું પ્રાણુઓ ઉપર ઉદાસવૃત્તિ–માધ્યસ્થભાવ રાખ. ૧૦,
વંશસ્થવૃત્ત.
For Private and Personal Use Only