________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૧૦૦ :
અધ્યાત્મ
હોય છે, તેઓ પાસેથી પણ હે દયાહીન યતિ ! તું સારી સર્વ ઇષ્ટ વસ્તુઓ મેળવવા ઈચ્છા રાખે છે અને સંયમમાં યત્ન કરતો નથી; ત્યારે તારું શું થશે ? ૧૩
વસંતતિલકા. નિર્ગુણ મુનિની ભકિતથી તેને તથા ભકતોને ફ્લ થતું નથી. आराधितो वा गुणवान् स्वयं तरन् ,
भवाब्धिमस्मानपि तारयिष्यति । श्रयन्ति ये त्वामिति भूरिभक्तिभिः,
फलं तवैषां च किमस्ति निर्गुण ! ।।१४॥ આ ગુણવાન પુરુષ તરે, તેમજ બીજાને તારતા, એ કારણે બહુ ભક્તિથી, આશ્રય તમારે ધારતા હે નિર્ગુણ ! તે ચારિત્રવિહીન, લાભ શું તું પામશે? ભેળે ભાવે આશ્રય, કરનારા જ ડૂબી જશે. ૧૪
આ ગુણવાન પુરુષની આરાધના કરી હોય તો તે ભવ સમુદ્ર તરે ત્યારે આપણને પણ તારશે એવા પ્રકારની બહુ ભક્તિથી ઘણાં માણસો તારે આશ્રય કરે છે, તેથી તે નિર્ગુણ ! તને અને તેઓને શું લાભ છે ?” ૧૪.
ઉપજાતિ. નિણ મુનિને ઉલટો પાપબંધ થાય છે. स्वयं प्रमादैनिपतन् भवांबुधौ,
कथं स्वभक्तानपि तारयिष्यसि ? । प्रतारयन् स्वार्थभृजून शिवार्थिनः,
તું પિતે તારા પ્રમાદથી, સંસાર પડતે અરે! તે પછી ભક્તજને તમારા, આશ્રયે શી રત તરે ?
For Private and Personal Use Only