________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
-ક ૫ ૬ મ
: ૧૦૧ :
બિચારા મેાક્ષાર્થી સરલ જીવ, સ્વાર્થ માટે છેતરે, અન્યદ્વારા, ખરડાય પાપાથી ખરે. ૧૫
પાતાથી
27
Acharya Shri Kailassagarsuri Gyanmandir
((
તું પોતે પ્રમાદવડે સાંસારસમુદ્રમાં પડતા જાય છે ત્યાં પેાતાના ભક્તોને તુ' કેવી રીતે તારવાના હતા? બિચારા મે!ક્ષાર્થી સરળ જીવાને પેાતાના સ્વાર્થ માટે છેતરીને પાતાથી અને અન્યદ્વારા પાપવડે તું ખરડાય છે. ૧૫ વંશસ્થવૃત્તમ.
નિર્ગુણને થતુ ૠણ તેનુ પરિણામ. गृह्णासि शय्याहृतिपुस्तकोपधीन्, सदा परेभ्यस्तपसस्त्वियं स्थितिः । तत्ते प्रमादाद्भरितात्प्रतिग्रहैर्ऋ णार्णमनस्य परत्र का गतिः ? | १६ | તું ઉપાશ્રય, આહાર, પુસ્તક,ઉપધિ અવરથી મેળવે, એ સ્થિતિ તપસ્વી લેાકેાની, ચારિત્ર તપ જે કેળવે; તુ તે એહ સ્વીકાર કરી, પ્રમાદવશ પડી જાય છે, વિચાર એ માટું દેવુ કરતા, પરભવ ગતિ શું થાય છે ?
૧૬
66
તું ખીન્નએ પાસેથી વસતિ ( ઉપાશ્રય ), આહાર, પુસ્તક અને ઉપધિ ગ્રહણ કરે છે. એ સ્થિતિ તા તપસ્વી લેાકેાની ( શુદ્ધ ચારિત્રવાળાઓની ) છે ( એટલે એ લેવાને! હક તે। માત્ર તપસ્વી લેાકાના છે. ) તું તેા તેએાનેા સ્વીકાર કરીને પાછા પ્રમાદવશ પડી જાય છે, ત્યારે મેાટા દેવામાં ડૂબેલા એવા તારી પરભવે શી ગતિ થશે ? ’ ૧૬ ઉપજાતિ.
તારા કયા ગુણ માટે તુ ખ્યાતિની ઇચ્છા રાખે છે ? न कापि सिद्धिर्न च तेऽतिशायि,
મુને ! ક્રિયાયોગત શ્રુતાતિ ।
तथाप्यहंकारकदर्थितस्त्वं,
ख्यातीच्छया ताम्यसि धिङ्धा किम् ? ॥ १७॥
For Private and Personal Use Only