________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મજે પ્રાણીને ધર્મસંબંધી ચિંતા, ગુરુ અને દેવ તરફ ભક્તિ અને વૈરાગ્યને અંશ માત્ર પણ ચિત્તમાં હોય નહિ તેવા પેટભરાઓનો જન્મ પશુની પેઠે જણનારીને કલેશ આપનાર જ છે.” ૧૬ ઉપજાતિ,
દેવસિંઘાદિ કાર્યોમાં દ્રવ્યવ્યય” न देवकायेन च संघकायें, येषां धनं नश्वरमाशु तेषाम् । तदर्जनाधैर्वृजिनर्भवांधौ, पतिष्यतां किं त्ववलंबनं स्यात् ? ॥१७॥ નાશવંત છે એકદમ લક્ષમી, પ્રાપ્ત થાતા તેહને, દેવ ગુરુ સંઘકાર્યમાં, વપરાય નહિં જે એને તો પ્રાપ્ત મેળવવા કરેલા, ભારરૂપ એ પાપથી, આધાર કોને તારવા, સંસારદધિના તાપથી. ૧૭
ધન–પૈસા એકદમ નાશવંત છે. આવા પૈસા જેની પાસે હેય છે તેઓ જે તેને દેવકાર્યમાં અથવા સંઘ કાર્યમાં વાપરતા નથી તો તેઓને સદરહુ દ્રવ્ય મેળવવા માટે કરેલાં પાપથી સંસારસમુદ્રમાં પડતાં પડતાં આધાર કોને થશે?” ૧૭.
ઉપજાતિ આધકાર બાર સમાપ્ત.
अथ त्रयोदशो यतिशिक्षोपदेशाधिकारः
મુનિરાજનું ભાવનામય સ્વરૂપ ते तीर्णा भववारिधि मुनिवरास्तेभ्यो नमस्कुर्महे, येषां नो विषयेषु गृध्यति मनो नो वा कषायैः प्लुतम् । रागद्वेषविमुक प्रशांतकलुषं साम्याप्तशर्माद्वयं, नित्यं खेलति चात्मसंयमगुणाक्रीडे भजदभावनाः ॥१॥
૧ સંસારસમુદ્ર. ૨ કથાને.
For Private and Personal Use Only