________________
ખોરાક પેટમાં પડે છે. પછી તે એની મેળાએ સ્વતંત્ર પણે લોહીરૂપે, વાતરૂપે, પીત્તરૂપે વગેરે અવસ્થાએ પરિણમી જાય છે, કોઈ તેને પરિણાવતુ નથી તેમ કર્મ પુદ્ગલો સ્વયં પરિણમી જાય
છે.
અને બીજા સમયે નવા ઉત્પન્ન થયા છે, આત્માના ભાવ વડે સમૂળગા નાશ થઈ જાય છે. માટે ક્રોધાદિ આત્મા સાથે ઉત્પાદવ્યય સંબંધે છે પણ દ્રવ સંબંધ નથી. ધ્રુવ સંબંધ નથી માટે સંયોગ
સંબંધ છે પણ સ્વાભાવ સંબંધ નથી. (૩) પરસ્પર અવગાહ લક્ષણ સિદ્ધ સંબંધ =આત્મા અજ્ઞાન અવસ્થા
એ ક્રોધાદિનો કર્તા થાય છે તે પરિણામનું નિમિત્ત પામીને નવા રજકણનું પ્રારબ્ધ બંધાય છે, તે પ્રારબ્ધ જડ રજકણના સામર્થ્યથી
બંધાય છે; રજકણમાં બદલવાનું-પરિણમવાનું સામર્થ્ય છે. આ રીતે જીવ અને પુલો , પરસ્પર અવગાહ જેનું લક્ષણ તે એ સંબંધરૂપ બંધ સિદ્ધ થાય છે જીવના પરિણામનું નિમિત્ત પામીને પુદ્ગલો કર્મપણે સ્વયં પરિણમી જાય છે. એક બીજાની અવસ્થાની યોગ્યતા એવી થાય છે કે એક બીજા માંહોમાંહે એક જગ્યાએ વ્યાપીને રહે છે તેને પરસ્પર અવગાહ લક્ષણ સંબંધ કહેવાય છે. જીવના પરિણામનું બાહ્ય નિમિત્ત પામીને કર્મના પુગલો એક જગ્યાએ અવગાહીને રહે છે તો પણ ભાવથી જુદા છે. એક જગ્યાએ રહે છે તેને પરસ્પર અવગાહ લક્ષણ સંબંધે કહેવાય
આ રીતે જીવ અને પુલનો પરસ્પર અવગાહ જેનું લક્ષણ છે. એવો સંબંધરૂપ બંધ સિદ્ધ થાય છે અને કાત્મક હોવા છતાં અનાદિ એક પ્રવાહપણે હોવાથી જેમાંથી ઈતરેતરાશ્રય દોષ દૂર થયો છે એવો તે બંધ, કર્તાકર્મની પ્રવૃત્તિનું નિમિત્ત જે અજ્ઞાન તેનું નિમિત્ત છે. જીવના પરિણામનું નિમિત્ત પામીને પુલો કર્મપણે સ્વયં પરિણમી જાય છે, એક બીજાની અવસ્થાની યોગ્યતા એવી થાય છે કે એકબીજા માંહોમાંહે એક જગ્યાએ વ્યાપીને રહે છે તેને પરસ્પર અવગાહ લક્ષણ સંબંધ કહેવાય છે. જીવના પરિણામનું બાહ્ય નિમિત્ત પામીને કર્મના પુગલો એક જગ્યાએ અવગાહીને રહે છે તો પણ ભાવથી જુદા છે, એક જગ્યાએ રહે છે તેને પરસ્પર
અવગાહ જેનું લક્ષણ છે એવો સંબંધરૂપ બંધ કહેવાય છે. (૫) શાસ્ત્રમાં ત્રણ પ્રકારના સંબંધ આવે છે : એક તાદાભ્યાસિદ્ધ સંબંધ, બીજો
સંયોગ સિદ્ધ સંબંધ, ત્રીજો પરસ્પર અવગાહ લક્ષણ સિદ્ધ સંબંધ. (૧) તાદાભ્યાસિદ્ધ સંબંધ = જ્ઞાન અને આત્માને તાદાભ્ય સિદ્ધ
સંબંધ છે જેમ અનિ અને ઉષણતા જે સંબંધ છે તેમ જ્ઞાન એ આત્માને તાદાભ્ય સિદ્ધ સંબંધ હોવાથી જ્ઞાન ક્રિયા નિષેધવામાં આવી નથી. જ્ઞાનક્રિયા જ્ઞાનીઓને સાધક સ્વભાવમાં આવ્યા વગર રહેતી નથી માટે તેને નિષેધી નથી. સંયોગસિદ્ધ સંબંધ = ક્રોધ, માન, માયા, લોભ વગેરે જે શુભાશુભ પરિણામ થાય છે તે આત્મા સાથે સંયોગ સિદ્ધ સંબંધ છે. જેનો વિયોગ થાય તેને સંયોગસિદ્ધ સંબંધ કહેવાય છે. જેનો સંયોગ થાય તેનો વિયોગ થાય. ક્રોધાદિ એક સમયમાં નાશ થઈ જાય છે
શાસ્ત્રમાં ત્રણ પ્રકારના સંબંધ આવે છે : (૧) તાદાત્મસિદ્ધ સંબંધ, (૨) સંયોગ સિદ્ધ સંબંધ, (૩) પરસ્પર અવગાહ લક્ષણ સિદ્ધ સંબંધ. (૧) જ્ઞાન અને આત્માને તાદાભ્ય સિદ્ધ સંબંધ છે જેમ
અગ્નિ અને ઉષ્ણતા જે સંબંધ છે તેમ જ્ઞાન એ આત્માને તાદામ્ય સિદ્ધ સંબંધ હોવાથી જ્ઞાન ક્રિયા નિષેધવામાં આવી નથી. જ્ઞાનક્રિયા જ્ઞાનીઓને સાધક સ્વભાવમાં આવ્યા વગર રહેતી નથી માટે તેને નિષેધી નથી. ક્રિોધ, માન, માયા, લોભ વગેરે જે શુભાશુભ પરિણામ થાય છે તે આત્મા સાથે સંયોગ સિદ્ધ સંબંધ છે. જેનો વિયોગ