________________
૮૩૯ ધુમાડાનો અભાવ. (૩) ઊપજવાપણું તથા નષ્ટ થવાપણું દર્શાવે છે. ઉત્પાદ | વ્યતિરિક્ત જુદુ (૨) ભેદથી (૩) ભિન્ન, જુદું, અન્ય, અળગું, બીજું, ઈતર (૪) અને વ્યય (૮) ભેદ, એકનું બીજારૂપ નહિ હોવું તે, આ તે નથી એવા ભિન્ન, રહિત, શૂન્ય. જ્ઞાનના નિમિત્તભૂત ભિન્નરૂપપણું, (એક પર્યાય બીજા પર્યાયરૂપ નહિ વ્યતીત વીતી ગયેલું, પ્રસાર થઈ ગયેલું, ભૂતકાળનું વહી જવા દેવું (૨) નટ હોવાથી પર્યાયોમાં પરસ્પર વ્યતિરેક છે. ઊી પર્યાયો દ્રવ્યના વ્યતિરેક વૈયધિકરણ : (વ્યતિરેકવાળાં) વિશેષ છે.) (૯) ભેદ, એકનું બીજારૂપ નહિ હોવું તે, “આ વ્યપદેશ :કથન, અભિધાન, નિર્દેશ (૨) કથન, અભિધાન(પંચાસ્તિકાય ગાથા તે નથી' એવા જ્ઞાનના નિમિત્તભૂત ભિન્નરૂપપણું(એક પર્યાય બીજા ૪૬માં એમ સમજાવ્યું છે કે જયાં ભેદ હોય ત્યાં જ વ્યપદેશ વગેરે ઘટે પર્યાયરૂપ નહિ હોવાથી પર્યાયોમાં પરસ્પર વ્યતિરેક છે, તેથી પર્યાયો દ્રવ્યના
એવું કાંઈ નથી, જયાં અભેદ હોય ત્યાં પણ તેઓ ઘટે છે. માટે દ્રવ્ય ગુણોમાં વ્યતિરેકી (વ્યતિરેકવાળા) વિશેષ છે. અનિત્યતા, ઉત્પાદવ્યય. (૧૦) જે વ્યપદેશ વગેરે હોય છે તે કાંઈ એકાંતે દ્રવ્ય ગુણોના ભેદ સિદ્ધ કરતા જુદાઈ, ભિન્નતા, સંબંધનો અભાવ, એક ન હોવાથી બીજાનું ન હોવાપણું, નથી.) (૩) કહેવું, નામ લઈને કહેવું એ, ઉલ્લેખપૂર્વક કરવામાં આવતું ભેદ. (૧૧) કારણ ન હોય ત્યાં કાર્યનો અભાવ. (૧૨) ભેદ, વ્યતિરેકો વિધાન (૪) નિર્દેશ, કથન (૫) કથન, અભિધાન.(જયાં ભેદ હોય ત્યાં જ ઊપજવાપણું તથા નષ્ટ થવાપણું દર્શાવે છે. (૧૩) ભેદ, (એકનો
વ્યપદેશ વગેરે ઘટે એવું કંઈ નથી જયાં અભેદ હોય ત્યાં પણ તેઓ ઘટે છે. બીજામાં) અભાવ, (એક પરિણામ તે બીજા પરિણામરૂપ નથી તે દ્રવ્યના
માટે દ્રવ્ય-ગુણોમાં જે વ્યપદેશ વગેરે હોય છે તે કાંઈ એકાંત દ્રવ્ય-ગુણોના પ્રવાહમાં ક્રમ છે.) (૧૪) ભેદ, એકનું બીજાપણું નહિ હોવું તે, આ તે નથી ભેદ સિદ્ધ કરતા નથી. (૬) કહેવામાં આવ્યું, (૭) હેતુનું કથન (૮) ઉપદેશ, એવા જ્ઞાનના નિમિત્તભૂત ભિન્નરૂપપણું. (૧૫) વ્યતિરેકો ઊપજવા પણું કથન, કહેવામાં આવવું. તથા નષ્ટ થવાપણું દર્શાવે છે. (૧૬) જુદાઈ, ભિન્નતા, સંબંધનો અભાવ. વ્યપદેશ રહિત વચન ઓગચર, અવ્યપદેશ (૧૭) આ તે નથી, જુદા જ, ભિન્નતા. (૧૮) ભિન્નતા, ભેદ, જુદા, અન્ય વ્યાપ્ય :વ્યપાવા યોગ્ય, વિસ્તાર રૂપ અંશો વડે. (૧૯) ભેદ, એકનું બીજા રૂપ નહિ હોવું તે, આ તે નથી એવા જ્ઞાનના વ્યપરેલૂ ઉચ્છદ, વિયોગ. નિમિત્તરૂપ ભિન્નરૂપપણું. (૨૦) ભેદ, (એકબીજાનો) અભાવ, (એક વ્યપ્રદેશ :કથન પરિણામ તે બીજા પરિણામમય નથી તેથી દ્રવ્યના પ્રવાહમાં ક્રમ છે. ) વ્યપરોપ :બીજાના પ્રાણોનો વિચ્છેદ (૨) વિચ્છેદ, નાશ કરવો, હણવું. (૨૧) ભેદ, એકનું બીજારૂપ નહિ હોવું તે, આ તે નથી એવા જ્ઞાનના વ્યપરોપણ વિયોગ(પ્રાણવ્યયરોપણ=પ્રાણોનો વિયોગ) પ્રાણનું મરણ નિમિત્તભૂત ભિન્નરૂપપણું.
વ્યપરોપણ કરવું :ઘાત કરવો, પીડવું. વ્યતિકર દોષ ઃચેતન જડમા અને જડ ચેતનમાં આવે તે વ્યતિકર દોષ છે.
વ્યપરોપણ હિંસા:હિંસામાં પ્રમાદપરિણતિ મૂળ છે વ્યતિરેક વ્યક્તિઓ :ભેદરૂપ પ્રગટતાઓ (વ્યતિરેક વ્યકિતઓ ઉત્પત્તિ વિનાશ પામે વ્યપોહન વિશેષરૂપે પરિત્યાગ
છે. ક્રમે પ્રવર્તે છે અને પર્યાયોને નિપજાવે છે, શ્રુતજ્ઞાન, કેવળજ્ઞાન વગેરે વ્યભિચાર :દોષ (૨) કારણ હોવા છતાં કોઈ સ્થળે કાર્ય દેખાય અને કોઈ સ્થળે કાર્ય તથા સ્વરૂપાચરણ ચારિત્ર, યથાખ્યાત ચારિત્ર વગેરે આત્મદ્રવ્યની વ્યતિરેક ન દેખાય તેને વ્યભિચાર કહે છે. અને એવા કારણને વ્યભિચારીવ્યકિતઓ છે. વ્યતિરેક તથા અન્વયના અર્થો માટે પાન ૧૯૦ તથા અનેકાંતિક-કારણાભાસ કહે છે. (૩) અનેકાન્તિક પાન ૧૯૧માં પ્રવચનશાસ્ત્રના પાનાનું પાદટિપ્પણ(ફૂટનોટ) જુઓ.