________________
દોષ
૮૨૯ સંગ છે-માટે અમને વારંવાર સમીપમાં છીએ એમ સંભારી જેમાં- તે હાલ | વજનારા સંહનન જે કર્મના ઉદયથી, વજનું હાડ અને વજની મેખ હોય. પરંતુ વાંચો વિચારો-અર્થાત્ પરમ કૃપાળુ દેવની સન્મુખ જ બેસીને આ વચનો બેઠક, વજની ન હોય. વિચારું છું એમ સમજીને અભ્યાસ કરવો યોગ્ય છે.
વપત :ભારે મોટો આઘાત કે આફત, વીજળીનો કડાકો અને પડવું એ જા. ૮-૧૨-૮૭ના મોટાભાઈના પત્રમાંથી વર્ષભનારાય સંહનન જે કર્મના ઉદયથી, વજના હાડ અને વજની નાની મેખ વચનામૃત ૫૪શ્નો ખુલાસો વ.૫૪૭માં જે અસમાધાન શબ્દનો ભાવ વ્યવહારિક (દાર ખીલી) અને વજ જેવી, બેઠક હોય.
પ્રસંગમાં ન જવાય તો સગાંસંબંધીઓને માઠું લાગે તે કારણથી જવાનું વજહેબ :દઠ બળવત્તર. (૨) દદનિશ્ચય વિચાર્યું છે.
વ@tવૃષભનારાગ સંહનન :બળવાન શરીર અનન્ય કારણ જોગે એટલે જીવોના કલ્યાણ અર્થે પ્રગટમાર્ગનો ઉપદેશ કરવો વટાથર્ણ શંખ વગેરેનું ચૂર્ણ તે. અર્થાત્ સવસંગ પરિત્યાગ કરીને ત્યાગમાર્ગનો ઉપદેશ કરવો તે. આપે જે વણદામ :દામ વગર, વગર પૈસે ભાવ વિચાર્યો છે તે યોગ્ય છે.
વદતાંબર :વકતાઓમાં શ્રેષ્ઠ સાતમા ગુણસ્તાનકનો અનુભવ થયા પછી ૪૮ મિનિટથી વધારે સ્થિરતા વાતો વ્યાઘાત પોતે જ બોલીને પોતેજ એનું ખંડન કરે એવી સ્થિતિ, એક તર્ક રહેતી નથી. એટલે ઉપયોગ બહાર આવે છે. ત્યારે ઉપદેશકાર્ય, શાસ્ત્રવાચન, ગોચરી ઈત્યાદિ કાર્ય કરે છે.
વદનારવિંદમાં મુખકમલમાં પરમ પૂજય ભાઈશ્રીએ પ્રકાણ્યું છે કે જયારે સ્વરૂપમાં સ્થિર નથી રહેવાતું વધુ :પ્રાણોનો વિયોગ કરવો તે વધ છે (૨) પ્રાણીઓને લાકડી વડેથી મારવું તે. ત્યારે દેવની ભકિતમાં જોડાઈ સ્વરૂપ સ્થિરતા કરી લઈએ છીએ. સાતમા વધતી દશા :ઉત્તરોત્તર વર્ધમાન થતી-વધતી જતી આત્મદશા પ્રાપ્ત કરી. ગુણ સ્થાનકમાં અડતાલીસ મિનિટથી વધારે રહેવાય તો આઠમાં વધ્ય હણવા યોગ્ય, ઘાત થવા લાયક, (૨) હણાવા યોગ્ય, નાશ થવા યોગ્ય (૩) ગુણસ્થાનથી બારમા ગુણસ્થાનક સુધી અલ્પકાળમાં પહોંચી જાય. અને હણવા યોગ્ય, ઘાતક સ્વભાવપણે. અમુક જ કાળ બારમાં ગુણસ્થાનકમાં રહી તેરમાં ગુણસ્થાકને પામે. વધ્ય ઘાત :હણવા યોગ્ય અને હણનાર. સપુરુષના આશયનો લક્ષ ચૂકી જવાય અને પોતાને પ્રાપ્ત થયેલ લબ્ધિ વધુ ઘાતક :આત્મા વધ્ય અર્થાત્ હણવા યોગ્ય છે અને મોહ ઘાતક અર્થાત્ આદિનો લોભ વર્તે તો અગિયારમા ગુણસ્થાનકથી પડી બીજા ત્રીજા હણનાર છે. (૨) હણાવાયોગ્ય અને હણનાર, (આત્મા વધ્યું છે અને ગુણસ્થાનકને પામે. અને જો વિશેષ માન અને લોભકષાય વેદાય તો પ્રથમ
મોહાદિભાવ કર્મો ઘાતક છે. મોહાદિ દ્રવ્યકર્મો પણ આત્મના ઘાતમાં ગુણસ્થાનકમાં મોટી પછડાટ લાગે.
નિમિત્તભૂત બોવાથી ઘાતક કહેવાય છે. વજ ઈન્દ્રનું હથિયાર (૨) વીજળી (૩) ઈન્દ્રનું હથિયાર (૪) અભેદ્ય, વજ જેમ વધ્યથાતકના વિભાગશાન પૂર્વક વિભકત (જદો કરવાને લીધે આત્મા વિધ્ય અર્થાત્ અભેદ્ય છે તેમ અભેદ્ય.
હણાવા યોગ્ય છે અને મોહ ઘાતક અર્થાત્ હણનાર છે. વજ જેવાં વજ જેમ અભેદ્ય ચે તેમ અભેદ્ય.
વનરાજિપે વૃક્ષોની લાંબી હાર રૂપે. વધરો ઈન્દ્રો, શક્રેન્દ્રો
વનોય કરે :વનને છેડે, વનને કાંઠે લખેલું :ઊલટી કરેલું, ઓકેલું, વમન=ઊલટી, બકારી