SearchBrowseAboutContactDonate
Page Preview
Page 646
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રણિપાત :સાષ્ટાંગ પ્રણામ; પગે પડવું તે; પ્રણામ (૨) પગમાં પડી નમન કરવું | પ્રત્યેક નામ ર્મ જે કર્મના ઉદયથી, એક શરીરનો એક સ્વામી હોય, તેને પ્રત્યેક એ; પગેલગણ. નામકર્મ કહે છે. પ્રણીત કહેલું (૨) રચેલું; સ્થાપન કરેલું. (૩) ઉપદેશ પામેલ; સર્વજ્ઞથી રચિત પ્રત્યેક પણે એકેક, છૂટાં છૂટાં પ્રણીત કરવું જાણવામાં આવવું પ્રત્યેક પ્રત્યેકને વ્યકિતગત પ્રણીત છે. સર્વજ્ઞ ભગવાને કહ્યું છે; પ્રમાણતાને પામે છે. પ્રત્યેક વનસ્પતિકાયિક જીવોમાં ઉત્કૃષ્ટ આયુસ્થિતિ :૧૦ હજાર વર્ષ પ્રણીલા રચેલાં (૨) ઉપદેશેલા (3) રચેલાં. (પ્રણીત=રચેલું.) પ્રત્યેક શરીર નામકર્મ જે કર્મના ઉદયથી એક શરીરનો એક જ સ્વામી હોય, તેને પ્રણમન :દેહથી નમવું તે. (નમસ્કારમાં પ્રણમન અને વંદન બન્ને સમાય છે.) (૨) પ્રત્યેક શરીર નામકર્મ કહે છે. દેહથી નમવું તે; વંદન=વચનથી, સ્તુતિ કરવી તે. નમસ્કારમાં પ્રણમન અને પ્રત્યક્ષ અંતઃકરણ, ઈન્દ્રિય, પરોપદેશ, ઉપલબ્ધિ, સંસ્કાર કે પ્રકાશાદિક - એ વંદન બન્ને સમાય છે. (૩) દેહથી નમવું તે. વંદન = વચનથી સ્તુતિ કરવી બધાંય પદ્રવ્યની અપેક્ષા રાખ્યા વિના એક આત્મસ્વભાવને જ કારણપણે તે. નમસ્કારમાં પ્રણમન અને વંદન બંન્ને સમાય છે. (૪) દેહથી નમવું તે; ગ્રહીને સર્વ દ્રવ્યપર્યાયોના સમૂહમાં એક વખતે જ વ્યાપીને પ્રવર્તતું જે જ્ઞાન વંદન= વચનથી સ્તુતિ કરવી, તે (નમસ્કારમાં પ્રણમન અને વંદન બન્ને તે કેવળ આત્મા દ્વારા જ ઉત્પન્ન થતું હોવાથી પ્રત્યક્ષ તરીકે ઓળખાય છે. સમાય છે.) (૨) અક્ષ પ્રતિ-અની સામે-અક્ષની નિકટમાં-અક્ષના સંબંધમાં હોય પ્રતાપે છે :પ્રતાપવંત વર્તે છે; પરમાનંદજ્ઞાનાદિરૂપે પરિણમે છે. એવું. (અક્ષક(૧) જ્ઞાન; (૨) આત્મા.) (૩) (પ્રતિ+અક્ષ) અક્ષનો અર્થ પ્રતપતા :તપવું-પ્રતાપવંત વર્તવું. આત્મા છે. આત્મા પ્રતિ જેનો નિયમ હોય એટલે પર નિમિત્ત-ઈન્દ્રિયો, પ્રતપન :તપશ્ચરણ. મન, આલોક, ઉપદેશ વગેરે રહિત આત્માને આશ્રયે જે ઊપજે , જેમાં બીજું પ્રતપવું તપવું; પ્રતાપવંત વર્તવું (જ્ઞાનસ્વભાવી પરમાત્મા વિશ્વને શેયરૂપ કરીને કાંઈ નિમિત્ત ન હોય એવું જ્ઞાન તે પ્રત્યક્ષજ્ઞાન કહેવાય છે. (૪) કેવળ તપે છે-પ્રતાપવંત વર્તે છે.) (૨) પ્રતાપવંત હોવું; ઝળહળવું; દેદીપ્યમાન આત્માથી જ પ્રતિનિશ્ચિતપણે પ્રવર્તે તે પ્રત્યક્ષ છે. (૫) સમ્યગ્દર્શનમાં હોવું (૩) પ્રતાપવંત હોવું; જળહળવું; દેદીપ્યવાન હોવું. (૪) તપવું; આત્મજ્ઞાનની અપેક્ષાએ પ્રત્યક્ષ છે (પરના આશ્રય વિના સીધો જ્ઞાનમાં પ્રતાપવંત વર્તવું. (જ્ઞાનસ્વભાવી પરમાત્મા વિશ્વને શેયરૂપ કરીનો તપે છે - જણાય છે.) સમ્યગ્દર્શન તો પ્રતીતિરૂપ છે, પણ તે કાળે મતિ-શ્રુતજ્ઞાનથી પ્રતાપવંત વર્તે છે.) (૫) પ્રતાપવંત હોવું. જળહળવું; દેદીપ્યમાન હોવું. (૬) સ્વને પકડતાં પોતે પ્રત્યક્ષ થઇ જાય છે. (વદનની અપેક્ષાએ વાત છે.) પ્રતાપવંત હોવું; ઝળહળવું; દેદીપ્યમાન હોવું ખરેખર તો જ્ઞાનની પર્યાય સ્વ તરફ ઢળી એટલે જ્ઞાન પ્રત્યક્ષ થયું. પ્રત્યક્ષ પ્રતર અબરખ વગેરેના પડ તે પ્રતર છે. સ્વાનુભુતિની દશા પ્રગટ થઇ ગઇ. તે સ્વાનુભુતિની દશામાં જે જ્ઞાન થયું તે પ્રત્ય, જ્યોતિ :આત્મખ્યાતિરૂપ; અનુભૂતિમાત્ર; નિર્મળ જયોતિ જ્ઞાન-જ્ઞાનને (જ્ઞાયકને) જાણે, સાથે અન્યને પણ જાણે. દ્રવ્યમાં સ્વ પરને પ્રત્યેક:વ્યકિતગત જાણવાની શક્તિ છે, તે જાણવાનું ર્કાર્ય તો પ્રગટ પર્યાયમાં જ થાય છે. પ્રત્યેક દ્રવ્યમાં ક્યો પર્યાય એક અને કયા પર્યાયો અનંત હોય છે ? :પ્રત્યેક દ્રવ્યમાં (૬) અંતઃકરણ (મન), ઈદ્રિયો, પરોપદેશ, ઉપલબ્ધિ, સંસ્કાર કે પ્રકાશાદિક પ્રદેશત્વ ગુણના કારણે વ્યંજનપર્યાય એક હોય છે, અને તે (દ્રવ્ય) માં અને બધાંય પદ્રવ્યની અપેક્ષા રાખ્યા વિના એક આત્મ સ્વભાવને જ, અનંત ગુણો હોવાથી તેના અર્થપર્યાયો અનંત હોય છે. કારણપણે રહીને સર્વ દ્રવ્યપર્યાયોના સમૂહમાં, એકી વખતે જ વ્યાપીને
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy