________________
૫૯૧
જુગુપ્સા.
તથા
પ્રકારનો સંકલ્પ રાખવો તે પરિગ્રહ છે. પરિગ્રહ બે પ્રકારના છે. અત્યંતર | (૧) ક્ષેત્રવાસ્તુ પ્રમાણાતિક્રમા = ક્ષેત્ર અને રહેવાના સ્થાનના પરિમાણનું ઉલ્લંઘન અને બાહ્ય.
કરવું. (૧) અત્યંતર પરિગ્રહના ૧૪ પ્રકાર છે. (૧) મિથ્યાત્વ (૨)ક્રોધ (૩) માન (૨) હિરસુવર્ણ પ્રમાણાતિક્રમા =ચાંદી અને સોનાના પરિમાણનું ઉલ્લંઘન
(૪) માયા (૫) લોભ (૬) સ્ત્રીવેદ (૭) પુરુષવેદ (૮) નપુંસકવેદ કરવું. (૯) હાસ્ય (૧૦) રતિ (૧૧) અરતિ (૧૨) શોક (૧૩) ભય (૧૪) (૩) ધનધાન્ય પ્રમાણતિક્રમાઃ=ધન (પશુ વગેરે) અને ધાન્યના પરિમાણનું
ઉલ્લંઘન કરવું. (૨) બાહ્ય પરિગ્રહના ૧૦ ભેદ છેઃ (૧) ખેતર (૨) મકાન (૩) ધન-ધાન્ય (૪) દાસદાસી પ્રમાણાતિક્રમા =દાસ અને દાસીના પરિમાણનું ઉલ્લંઘન કરવું.
(૪) વસ્ત્ર (૫) ભાંડ (૬) દાસ-દાસી (૭) પશુ (૮) વાહન (૯) શધ્ય (બીછાનું) અને (૧૦) આસન. અથવા આ પ્રકારે દસ કહ્યા છે. (૧) (૫) કુખ્ય પ્રમાણાતિક્રમા =વસ્ત્ર, વાસણ વગેરેના પરિમાણનું ઉલ્લંઘન કરવું. એ ક્ષેત્ર (૨) વાસ્તુ (૩) સોનું (૪) ચાંદી (૫) ધન (૬) ધાન્ય (૭) દાસ પાંચ અપરિગ્રહ-અણુવ્રતના અતિચારો છે. (૮) દાસી (૯) વસ્ત્ર (૧૦) વાસણ
પરિચ્છેદ :વિપરિતાદિ રૂપે જાણવું થાય, તે. (૨) વિપરીતાતિ રૂપે જાણવું આ પ્રકારે પરિગ્રહના કુલ ૨૪ (ચોવીસ) પ્રકાર મનાય છે.
પરિચ્છેદ્ય જાણવા યોગ્ય. (૨) શેય, જાણવા યોગ્ય પરિગ્રહ પરિમાણ વ્રતના પાંચ અતિચાર :૧. ઘર અને ક્ષેત્રનું પરિમાણ વધારી દેવું. પરિચિંતન :પરિશીલન
૨.સોના-ચાંદીનું પરિમાણ વધારી દેવું. ૩.ગાય,ભેંસ,ઘોડા,ઘંઉ,ચણા પરિચય : સ્વરૂપ, એવા આત્માનો પરિચય રાખજે. જેવો જેને પરિચય, એવી જ વગેરેનું પરિમાણ વધારી દેવું. ૪. દાસ-દાસીનું પરિમાણ વધારી દેવું. ૫.
એની પરિણતિ થશે. રાગના રસીલા જગતના જીવોનો પરિચય કરીશ, તો કુખ્ય એટલે ગરમ, અને સુતરાઉ, એ બંને પ્રકારના વસ્ત્રોનું પરિમાણ વધારી તારી પરિણતિ પડી જશે. જેને શરીર આદિનો પ્રેમ છે, જેને પુણ્યનો પ્રેમ છે, દેવું, એ રીતે પાંચ પરિગહી પરિમાણવ્રતના અતિચાર છે.
એવા લૌકિક જનોનો પરિચય કરીશ, તો તારી પરિણતિ પડી જશે. લોકો પરિગ્રહ ભાવ જે આત્માઓ, નિજ શુદ્ધાત્માની ભાવનાથી ઉતપન્ન થયેલ, માન સન્માન આપે, એના પરિચયથી તું મરી જ જઇશ, સ્ત્રી-પુત્રાદિ કે
વીતરાગ પરમ આનંદ સ્વરૂપને અંગીકાર કરીને, ત્રણ કાળ તથા ત્રણ લોકમાં વેપાર કે આદિના પરિચયથી, તને નુકશાન થશે. તું આનંદનો નાથ પ્રભુ છો! મન, વચન, કાય,કૃત કારિત, અનુમોદનાથી જોયેલા, સાંભળેલા તથા
તારા નિવાસમાં-તારા પરિચયમાં રહે, તો તને આનંદને સુખ થશે. જેમ અનુભવેલા, પદાર્થોને તજી સ્વપરિણતિમાં લીન થાય છે. તે પરિગ્રહ ભાવને જંગલમાં સિંહ નિર્ભય થઇને વિચરે છે, તેને હરણ આદિનો ભય હોતો નથી, તજે છે. આ પરિગ્રહ, શુદ્ધાત્માની અનુભૂતિથી, વિપરીત છે.
તેમ તું નિર્ભય થઈને તારા સ્વદેશમાં વિચર ! (૨) અનુભવ પરિગાહત્યાગ આણતના પાંચ અતિચાર ક્ષેત્રવાસ્તુ, હિરણયસુવર્ણ, દાસીદાસ, પરિચર્યન વારંવાર ચિંતવન. (૨) અનુપ્રેક્ષા સહિત-એટલે ઊંડા મનન સહિત
ધનધાન્ય અને કુખ્યભાંડ, આ વસ્તુઓના પરિમાણનું ઉલ્લંધન કરવું, તે પરિણમન થવું તે. (૩) અનુપ્રેક્ષાસહિત એટલે ઊંડા મનન સહિત પરિગ્રહત્યાગ અણુવ્રતના, પાંચ અતિચાર છે.
પરિણમન થવું તે. પરિગ્રહ પરિમાણ-અણગ્રતનાં પાંચ અતિચાર :
પરિશાન :પૂરું જ્ઞાન; વિસ્તારપૂર્વક જ્ઞાન. (૨) સમ્યજ્ઞાન; પૂર્ણ જ્ઞાન;
નિશ્ચયાત્મક જ્ઞાન. (૩) વિશેષ જ્ઞાન; સ્પષ્ટ જ્ઞાન. (૪) પરિપૂર્ણ આત્માનું