SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૫ ધર્મધ્યાનના ચાર પ્રકાર : દર્શન અપેક્ષાએ આત્માની અહિંસા છે. અને ક્રમે ક્રમે સમ્યક્યારિત્ર વધતાં (૧) વીતરાગ આજ્ઞાવિચાર = સાધક દશાનો વિચાર. હું વર્તમાન કેટલી ભૂમિકામાં રાગ દ્વેષ સર્વથા ટળી જાય છે તે આત્માની સંપૂર્ણ, અહિંસા છે. આવી અહિંસા તે જીવનો ધર્મ છે, એમ અનંત જ્ઞાનીઓએ કહ્યું છે, તેનાથી વિરુદ્ધ (૨) બાધકતાનો વિચાર=વિદન કેટલું બાકી છે તે અને દુઃખના કારણોનો વિચાર માન્યતા તે ધર્મનો અવર્ણવાદ છે. (૩) વિપાક વિચારકકર્મ ઉદય જન્ય કષાયભાવ અસ્થિરતા ટાળવાનો વિચાર. ધર્મના કર્તા શુદ્ધ સ્વરૂપ પરિણતિના કરનાર સંસ્થાના વિચારઃકર્માદયની સત્તાનો કયારે નાશ થશે અને મારા શુધ્ધ ધર્મના જુદાં જુદાં શાણો: આત્મદ્રવ્યનું પ્રગટ નિરાવરણ સંસ્થાન કેવા પુરુષાર્થથી પ્રગટ થશે. શુધ્ધ (૧) વસ્તુનો સ્વભાવ, તે ધર્મ, (૨) અહિંસા, (૩) ઉત્તમ ક્ષમાદિ દસ ઉપયોગની આકૃત્તિ સહિત અગુરુલઘુગુણની સ્વભાવ અર્થપર્યાય અને લક્ષણ, (૪) નિશ્ચય રત્નત્રય-સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર. સ્વભાવ વ્યંજનપર્યાયનો સ્વયં સ્થિર શુધ્ધ આકાર કયારે પ્રગટશે તેનો વિચાર ધર્મના વ્યવહારિક શાતાઓ શાસ્ત્રના અભ્યાસીઓ તે નિત્યતાનો વિચાર છે. આ પરમાર્થ ધર્મધ્યાનનો વિચાર છે. ધર્મની અનાદરતા ધર્મનું અબહુમાનપણું, ધર્મ સારો છે એ ભાવનહીં, તે ધર્મધ્યાનની ચાર ભાવનાઓ ચોથે ગુણસથાનકે આવેલો પુરુષ પાત્રતા પામ્યો અનાદરપણું ગણી શકાય, ત્યાં ધર્મધ્યાનની ગૌણતા છે. પાંચમે મધ્યમ ગૌણતા છે. છદ્દે ધર્મની શરૂઆત કેમ થાય ? કષાયોની લાગણી તે એક સમય પૂરતી પ્રગટ છે, અને મુખ્યતા પણ મધ્યમ છે, સાતમે મુખ્યતા છે. આત્મા સમય પૂરતો નથી પણ ત્રિકાળ છે, માટે તે સમય પૂરતી પર્યાયથી (૧) મૈત્રી = સર્વ જગતના જીવ ભણી, નિર્વેરબુદ્ધિ આત્મા અન્ય હોવાથી, તે અવ્યકત છે. આખો આત્મા ધ્રુવ ત્રિકાળી (૨) પ્રમોદ = અંશમાત્ર પણ કોઇનો ગુણ નીરખીને, રોમાંચિત ઉલ્લાસવાં. સ્વભાવવાન, અવિનાશી છે. અને ક્રોધ, માન, માયા, લોભની પર્યાય, તે (૩) કરુણા = જગતજીવનાં દુઃખ દેખીને, અનુકંપિત થવું. વિકારી ક્ષણિક અને નાશવાન હોવાથી, આત્મા તેનાથી અન્ય છે, જુદો છે, (૪) માધ્યસ્થ કે ઉપેક્ષા = શુદ્ધ સમદૃષ્ટિના બળવીર્યને, યોગ્ય થવું. માટે પણ અવ્યકત છે. ચાર તેના અવલંબન છે, ચાર તેની રુચિ છે, ચાર તેના પાયા છે, એમ અનેક ભેદે કોઇ કહેશે કે આમાં ધર્મ શું આવ્યો ? આમાં ધર્મ એ આવ્યો છે, તે ક્રોધ માન વહેંચાયેલું, ધર્મધ્યાન છે. આદિ જે શુભાશુભ ભાવો થાય છે, તે શેય છે અને હું આત્મા તેનો ધર્મના અવર્ણવાદનું સ્વરૂપ આત્માનો સ્વભાવ તે ધર્મ છે, સમ્યગ્દર્શન પ્રગટતાં, તે જાણનારો જ્ઞાયક છે. તેમ જાણવું, તેની પ્રતીત કરવી. અને તે જ્ઞાયક ધર્મ શરૂ થાય છે. શરીરની ક્રિયાથી ધર્મ થાય નહિ, પુણ્ય વિકાર હોવાથી, સ્વભાવમાં કરવું તે જ ખરો ધર્મ છે. જેને આત્માનો ધર્મ કરવો હોય, તેને આ તેનાથી ધર્મ થતો નથી તેમજ તે ધર્મમાં, સહાયક થતું નથી. આવું ધર્મનું કષાયોના સમૂહથી જીવને જુદો જાણવો પડશે, શુભાશુભવિકારી અવસ્થાથી, સ્વરૂપ છે. તેનાથી વિપરીત માનવું, તે ધર્મનો અવર્ણવાદ છે. જિનેન્દ જુદો જાણવો જ પડશે. અને તે રીતે જુદો જાયે જ, ધર્મની શરૂઆત થાય ભગવાને કહેલા ધર્મમાં કાંઇ પણ ગુણ નથી, તેને સેવવાવાળા અસુર થશે, છે. બાકી બીજા લાખ કે ક્રોડ ઉપાય પણ, ધર્મની શરૂઆત થાય તેમ નથી. તીર્થકર ભગવાને જે ધર્મ કહ્યો છે, તે જ પ્રમાણે જગતના અળ્યમતોના ધર્મનીતિ ધર્મનો આચાર પ્રવર્તકો પણ કહે છે. એમ માનવું, તે ધર્મનો અવર્ણવાદ છે. આત્માના સાચા ધર્મનો ધાગો ધર્મનો છાંટો, ધર્મનો સહેજ અંશ. સ્વરૂપને સમજવું અને સાચી માન્યતા કરવી, તથા ખોટી માન્યતા છોડવી તે | ધર્મપુત્ર:યુદ્ધિષ્ઠિર
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy