SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૮ દેવગતિ દેવગતિમાં ઉત્કૃષ્ટ આયુષ્યસ્થિતિ ૩૩ સાગરોપમ અને જઘન્ય દસ હજાર | દેવાન દેવ સુધીના સમસ્ત સંસારીઓ વર્ષની છે. (૨) જે શુભ ભાવમાં વધ્યા, તે દેવ થયા (૩) દેવગતિ નામ દેવાભાસો દેવ હોવાનો દેખાવ કરનારા, દેવ નથી પણ દેવના આભાસ માત્ર છે. કર્મના ઉદયથી, ચાર પ્રકારના દેવોમાંથી કોઇ એકમાં જન્મ લેવો. અમે ઇશ્વર છીએ, ને જગતના કર્તા-હર્તા છીએ એમ કહેનારા બધા દેવગતિનું કારણ જે જીવમાં મરણ સમયે આર્ત એટલે દુઃખરૂપ પરિણામ ન હોય દેવભાસો છે. દેવના અભિમાનીઓ. અને શાંતિમાન અર્થાત્ રાગદ્વેષ રહિત સમભાવરૂપ શાંત ચિત્ત હોય તે જીવ દેહ દેવાલયમાં આત્મા રહે છે દેહ મૂર્તિક છે અને આત્મા અરૂપી છે, દેહમાં આત્મા તિર્યંચ કે નરકગતિમાં દેહ ધારણ ન જ કરે. પરંતુ જો જીવ ધર્મધ્યાન પૂર્વક રહેવા છતાં, આત્મા દેહને સ્પર્શતો પણ નથી. અનશનવ્રત સહિત મરણ કરે તો સ્વર્ગલોકમાં ઈન્દ્ર કે મહકિ દેવ થાય. પણ દેહ સાદિ સત છે :શીદ આદિ અને અંત સહિત છે. કનિષ્ઠ પર્યાય ધારણ ન કરે એવો નિયમ છે. દેહ-અવગાહના દેહ જે ક્ષેત્રને ઘેરે તે. દેવાયુના આસવનું કારણ સરાગ સંયમ, સંયમાં સંયમ, અકામનિર્જરા અને દેહગેહ :શરીર તેમજ દ્વાર. બાળતપ, તે દેવાયુના આસવનાં કારણો છે. દેહના નેહરૂપ દેહના રાગરૂપ, દેહની મમતારૂપ સમ્યગ્દર્શન પણ દેવાયુના આસવનું કારણ છે. અર્થાત્ સમ્યગ્દર્શન સાથે દેહપ્રમાણુ મુક્ત આત્માની અવગાહના ચરમ શરીરપ્રમાણ હોય છે તેથી તે છેલ્લા રહેલો રાગ, તે પણ દેવાયુના આસવનું કારણ છે. દેહની અપેક્ષા લઈને તેમને દેહપ્રમાણપણું કહી શકાય છે. દેવાલય :દેરાસર, દેવમંદિર, દેવોની સ્થાપના કરી હોય તે મંદિર-જગ્યા દેહાતીત દેહથી સ્પષ્ટ જુદું; દેહાદિની કલ્પના રહિતચ આત્મામય જેની દશા વર્તે છે. દેવનું સ્વરૂપ શ્રી અહંત અને પરમેષ્ઠી દેવ છે તે. (૨) દેહથી અતીત, વિદેહી દશા. (૧) શ્રી અહંતનું સ્વરૂપ : ઘનઘાતિ કર્મ રહિત, કેવળજ્ઞાનાદિ પરમગુણ સહિત દેહાતીત દશા :વિદેહી દશા, શરીર રહિતપણું, અશરીરીભાવ. અને ચોત્રીસ અતિશય સંયુકત, એવા અહંત હોય છે. દેહાધ્યાસ દેહમાં આત્મબુદ્ધિ તથા આત્મામાં દેહબુદ્ધિ છે તે દેહાધ્યાસ. (૨) (બાહ્ય-અત્યંતર સર્વ મળીને ૪૬ ગુણ, શ્રી અરિહંત દેવને હોય છે. શ્રી દેહાત્મબુદ્ધિ. (૩) દેહ જ આત્મા છે એવી દષ્ટિ. (દહાધ્યાસ) અનાદિકાળથી અરિહંત અને સિદ્ધ ભગવાનને દર્શન ઉપયોગ અને જ્ઞાનોપયોગ, એક સાથે અજ્ઞાનને લીધે દેહનો પરિચય છે, તેથી આત્મા દેહ જેવો અર્થાત્ તને દેહ વર્તે છે, ક્રમથી નહિ.) ભાસ્યો છે; પણ આત્મા અને દેહ બન્ને જુદાં છે. (૪) દેહમાં આત્મબુદ્ધિ (૨) શ્રી સિદ્ધનું સ્વરૂપ : આઠ કર્મોનાં બંધનો, જેમણે નાશ કર્યો છે, આઠ અને આત્મામાં દેહબુદ્ધિ, દેહને આત્મા માનવી અને આત્માને દેહ માનવો મહાગુણો સહિત, પરમ, લોકના અગ્રભાગમાં સ્થિત અને નિત્ય, એવા તે. (૫) દેહ જ આત્મા છે એવો ખ્યાલ, દેહાત્મ દૃષ્ટિ. (૬) દેહભાવ, હું દેહ સિદ્ધ હોય છે. છું એમ થવું, તે દેહાધ્યાસ, દેહનો પરિચય. (૭) જ્ઞાન સ્વરૂપમાં દેહ, મન, (સિદ્ધ ભગવાનમાં વ્યવહારથી આઠ ગુણ અને નિશ્ચયથી અનંત ગુણ છે.) . વાણી કર્મ અને નોકર્મનો એકરૂપે ભાસ થવો તે દેહાધ્યાસ છે. મનની અંદર દેવના અવર્ણવાદનું સ્વરૂપ સ્વર્ગના દેવના અવર્ણવાદ નો એક પ્રકાર, સંઘના જોડાણ કરવાથી શુભ-અશુભ પરિણામ જે થાય, તે પણ એક ન્યાયે દેહ છે. અવર્ણવાદના સ્વરૂપમાં જણાવ્યો છે. તે ઉપરાંત તે દેવમાંસ ભક્ષણ કરે, પુય-પાપ, હર્ષ-શોક થાય, તેનું કારણ કાર્મણ શરીર છે. તેમાં દેહાધ્યાસ મધપાન કરે, ભોજનાદિક કરે, મનુષ્યણી સાથે કામ સેવન કરે. ઇત્યાદિ કાર્યનો આરોપ કરીને કહ્યું છે કે, દેહાધ્યાસ છૂટે તો તું પરનો-કર્મનો કર્તામાન્યતા, તે દેવનો અવર્ણવાદ છે. ભોકતા નથી. મળની શુભાશુભ વૃત્તિ ઊઠે, તે પણ દેહ છે. હું દેહાતીત
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy