________________
अभिधानचिन्तामणौ देवाधिदेवकाण्डः १
प्रवक्ष्यन्तेऽत्रं लिङ्गं तु, ज्ञेयं लिङ्गानुशासनात् ॥१९॥ देवाधिदेवाः प्रथमे काण्डे देवा द्वितीयके । नस्तृतीये तिर्यश्वतुर्य एकेन्द्रियादयः ॥ २० ॥ एकेन्द्रियाः पृथिव्यम्बुतेजोवायुमहीरुहः' । મિપીતાવા, મ્યુદ્ઘિત્રિવતુરિન્દ્રિયાઃ' ઘરશા पञ्चेन्द्रियाश्चेभ के किमत्स्याद्याः स्थलखाम्बुगाः ।
અને भूभृत् વગેરે શબ્દોમાં પૂર્વ કે ઉત્તર બન્ને પદોમાં પર્યાયવાચક શબ્દો મૂકી શકાય છે. પૂર્વીપટ્ટમાં જેમ- વૃદ્ધિ, નધિા તોધિ, નહર્:, તોય, નીર:) વગેરે. ઉત્તરપદ્યમાં જેમવડવાગ્નિ, વડવાનજી, વડવાદ્ધિ: (સોનમ્, સોહદમ્ ) વગેરે. પૂર્વ કે ઉત્તરપદમાં જેમ-મમૃત્, મૃિત્, મૂધ, કવિઃ ( સુરપતિ, સેવાન: ) વગેરે. આ રીતે પદોના ફેરફારવાળા શબ્દો વ્યુત્પત્તિથી બનતા હેાવાથી યૌગિક કહેવાય છે. ॥ ૧૮ ॥
પર્યાયના ફેરફાર વિનાના ગર્વાંગ ( ારથ, તાન્તઃ ) વગેરે શબ્દો મિશ્ર ( યોગરૂઢ ) કહેવાય છે. આ બધા શબ્દો આ કેશમાં જણાવવાના છે.
દરેક શબ્દોનું લિંગ પાતેજ (આચાર્ય શ્રી હેમચન્દ્રસૂરીશ્ર્વરજીએ) બનાવેલ લિગાનુશાસનથી જાણવું. ॥ ૧૯૫
મોક્ષગતિ, દેવગતિ, મનુષ્યગતિ, તિર્યંચગતિ, અને નારકગતિએમ પાંચ પ્રકારની ગતિ હોવાથી જીવાના પણ પાંચ ભેદો છે. જેમ o મુત્ત્તા, ૨ દેવા, રૂ મનુષ્યા, ક તિર્થંગ્ર, હું નૉ | આ અભિધાન ચિંતામણિ કોશમાં છ કાંડ છે. પહેલા કાંડમાં દેવાધિદેવ વાચક શબ્દો, બીજા કાંડમાં દેવા, ત્રીજા કાંડમાં મનુષ્યા, ચોથા કાંડમાં એકેન્દ્રિય વગેરે તિયા રન તેમાં એકેન્દ્રિય (એક સ્પન ઈન્દ્રિયવાળા જીવા પાંચ