________________
अभिधानचिन्तामणौ देवाधिदेवकाण्डः १
प्रणिपत्याईतः सिद्धसाङ्गशब्दानुशासनः । रूढयौगिक मिश्राणां, नाम्नां मालां तनोम्यहम् ॥ १ ॥ व्युत्पत्तिरहिताः शब्दा, रूढा आखण्डलादयः । योगोऽन्वयः स तु गुणक्रियासम्बन्धसम्भवः ॥ २ ॥ गुणतो 'नीलकण्ठाद्याः, क्रियातः 'स्रष्ट्रसन्निभाः ' स्वस्वामित्वादिसम्बन्धस्तत्राहुर्नाम तद्वताम् ॥ ३ ॥ સ્વાત પાપન-મુખ્ય નેત્ર-તિ-મચર્યજાયઃ ।
૧
-
'
મોંગલ અને અભિધેય
અરિહંત ભગવાને નમસ્કાર કરીને પ્રતિષ્ઠાને પામેલું છે સાંગેપાંગ શબ્દાનુશાસન જેવું એવા હું રૂઢ, યૌગિક અને મિશ્ર (ચેાગરૂત) નામાની શ્રેણી મનાવું છું. ।। ૧ ।।
પરિભાષા
'
જે શબ્દોની વ્યુત્પત્તિ ન થઈ શકે એવા ‘ આવવુત્હ '=ઇન્દ્ર વગેરે શબ્દો રૂઢ જાણવા અને ગુણ, ક્રિયા કે સબંધથી જેના અથ નીકળી શકે તેને યૌગિક કહેવા. ॥ ૨॥ ગુણાના હેતુથી અર્થ નીકળી શકે એવા ‘ નીષ્ઠ ’=શ કર વગેરે શબ્દો અને ક્રિયાના હેતુથી અથ નીકળી શકે એવા સ્રષ્ટા=બ્રહ્મા વગેરે શબ્દો તેમજ સ્વસ્વામિભાવ સબંધમાં વગેરે શબ્દો યૌગિક છે. ॥ ૩॥ મૂપાઇ=રાજા
ને,
જુદા જુદા સંબંધમાં બનતા શબ્દો— સ્વસ્વામિભાવ સંબંધમાં—મૂળ શબ્દથી પાર્જ, ધન, મુઘ્ન, ત્તિ અને મત્વ ક મત્ વગેરે જોડાઈ સ્વામિવાચક શબ્દો અને છે, તેનાં અનુક્રમે ઉદાહરણ-મૂવાહ, મૂધન, સૂમુખ્ય, મૂત્તેતાં, મૂતિ, ॥ ૪ ॥ મૂમા રાજા.
શ્લોકમાં મૂકેલા ‘ઇતિ ’શબ્દ ખીજા પ્રકારોને પણ જણાવનાર