________________
વોરા નિરંજનો પર્યનું ારા લક્ષ્મીશંકર ઘેરાય
પા ગ્રહ 'કચ્છી કાફીઓ એમના નામ છે.
મુ.{}.
ન
વોરા નિરંજના શ્વેતકેતુઓ, જતા માંગ વોરા નીતિન સુમનચંદ્ર (૧૩-૧૦-૧૯૧૩): વાર્તાકાર. જન્મ કડીમાં. એમ.ડી., ડી.વી.એન.ડી. સ્કીન સ્પેશિયાલિસ્ટ.. બા નગર જનરલ હોસ્પિમ્બ, અમદાવાદમાં સિઢ પ્રા ‘ખામોશી'(૧૯૮૬) એમને વાર્તાસંગ્રહ છે,
રાં.ટા.
ધારા બટુક : બાળવાર્તા ‘તારાસગુલ્લા’(૧૯૬૧) ઉપરાંત ગગનપુત્રી’(૧૯૬૨), ‘ઍન્ડરસનની પરીકથાઓ’(૧૯૬૨), ‘વિરાટ' (૧૯૬૩) વગેરું અનુવાદપુસ્તકોના કર્તા.
મુ.મા.
વોરા ભારકર રાણિકરાય (૧૨ ૮ ૧૯૦૭) : કવિ, નાટધકાર, જન્મ ભાવનગરમાં. ત્યાંની શામળદાસ કોલેજમાંથી ૧૯૩૨માં બી.એ. ૧૯૩૬માં એમ.એ. મારંભે વવમાં નોકરી, એ પછી વક્ષ્મી નાારાવાણી, રાજકોટમાં રા નાડિઢ, હાલ નિવૃત્ત. એમની પાસેથી નાટકો ‘રાખનાં રમકડાં”(૧૯૪૦) અને ‘સંભવામિ યુગે યુગે’ (૧૯૬૪) તથા ગીતસંગ્રહ ‘સ્પંદન’(૧૯૫૫) મળ્યાં છે. મુ.મા. વોરા ભૂધરદાસ બેચરદાસ : ‘સરસ્વતીચંદ્ર' નવલકવાને અનુસરતી શૈલીમાં લખાયેલી ‘સગુણસુંદરી’(૧૯૬૯)ના કર્તા.
મુ.મા. વોરા ભોગીલાલ રતનચંદ : શીયળનો ખજાનો યાન ફેશનના ફુવારો’(૧૯૧૫), ‘પાટણકર કાવ્ય મંજરી’(૧૯૨૭), ‘શઠ વિમળશાહનું સંગીતમય ચરિત્ર’(૧૯૭૨) વગેરે પદ્યકૃતિઓ ઉપરાંન ‘અનુપમાદેવી’(૧૯૪૫), ‘જૈન વિરાંગના પોટમદે’(૧૯૪૫) વોર અનાસિક નવલકથાઓના કર્તા.
મુ.મા.
વોરા મિણભાઈ પુનમ(૨૩-૧-૧૯૬૫): સંશોધક, પુરાતત્ત્વ
વિદ. જન્મ પોરબંદરમાં. ઇતિહાસ વિષય સાથે બી.એ. શિક્ષક. સૌરાષ્ટ્ર ઈતિહાસ પરિષદ' અને 'ગુજરાત ઇતિહાસ પરિષદના પ્રમુખ.
એમની પાસેથી ‘પોરબંદર’(૧૯૭૦), ‘સંસ્કૃતિપૂજા’(૧૯૭૯), ‘ધૂમલી : રાજકીય અને સાંસ્કૃતિક' (અન્ય સાથે, ૧૯૮૨), તેમ જ અંગ્રેજી પુસ્તક ‘એમ્બ્રોયડરી ઍન્ડ બ્રોચ વર્ક ઑવ કચ્છ ઍન્ડ સૌરાષ્ટ્ર' (અન્ય સાથે) મળ્યાં છે.
મુ.મા. વોરા વધરામ હાલવસરામ (૨૮-૯-૧૯૪૮, ૨૮-૧૨-૧૯૨૪) : કવિ, નાટાકાર, આનુવાદક. શિક્ષણ સુરતમાં. ૧૮૬૩માં મૅટ્રિક ૧૮૬૪માં બીલીમેારાની અંગ્રેજી શાળામાં હેડમાસ્તર. પછી સુરતની ઈસ્કૂલમાં શિક્ષક ૧૮૬૯માં વકીલની અને ૧૮૭૩માં સબ-જની પરીક્ષાઓ પસાર કરી, વકીલાત શરૂ કરી. ૧૮૭૫માં ધોળકામાં સબ-જ. ત્યારપછી ૧૮૯૦માં સુરતમાં રામ-૪૪. ૧૯૩૩માં મેં જ પદેથી નિવૃત્ત. ગુજરાત
પર: ગુજરાતી સાહિત્યકોશ - ૨
Jain Education International
મિત્ર’ તથા ‘વિદ્યાવિલાસ'ના થોડાક સમય માટે તંત્રી,
તેમણે ‘મધુરતાપૂ’- ભા.૧,૨ (૧૯૬૭, ૧૮૬૮ માં નર્મદાનાં કાવ્યો આપ્યાં છે, એ પછીના કાવ્યસંતરાવાયા’(૧૮૮૮)માં નવી ડીતિને પ્રારંભ થતો જોઈ શકાય છે. દાખ્યાન’(૧૯૧૫) ઘેર અબાયમાં સંસ્કૃત મહાકાવ્યની ઢબે થયેલી રત્નના છે, નૃસિંહ ન’(૧૮૮૯) અને ‘આશિરવાદ’(૧૮૮૫) એમનાં નાટકો છે, આ ઉપરાંત “ભગવદ્ગીતા', 'ઉત્તરગીતા', '', ‘લોપનિષદ', 'શાવાસ્ય પનિષદ', 'વિન મૂ, હું ૨, “ધર્મ તાપિની' ભા. ૧-૨ ૩, ‘નીતમાળા', ‘જાન ગરબા’, ‘જગતગુરુનું અભિગમન’, ‘નાવલિ’(૧૮૮૦) વગેરે અનુવાદો પણ તેમની પાસેથી મળ્યો છે.
મુ.મા.
વોરા માણેકબાલ મહાદેવ: સ્વ. ભગવા પદ્યવાર્તા ‘પ્રમદાપ્રાણાર્પણ’(૧૯૧૫)ના કર્તા,
..
વારા રઘુવીર લાખાભાઈ (૫૭૨ ૧૯૪૧): સંસ્મરણલેખક. જન્મ અમલપુર (તા. ધંધુકા)માં. પ્રાથમિક શિક્ષણ રાણપુરમાં ૧૯૬૦માં લાઠીથી મૅટ્રિક. ૧૯૬૪માં લોકભારતીના સ્નાતક. ૧૯૬૮માં ગૂજરાત વિદ્યાપીઠમાંથી સમ માનવશાસ્ત્ર વિષયમાં એમ.એ. વેડછીમાં અને પછી સુરતમાં અધ્યાપક શ્યપ્રકાશ નારાયણ સાથે સેવાકાર્ય. હાલ જામનગર જેલના સુપરિન્ટેન્ડન્ટે એમની પાસેથી શિબિરના અનુભવાને આલેખતું પુસ્તક ‘શરણાર્થીઓની છાવણીમાં’(૯૭૨) તથા ‘કેદીઓનું જીવનઘડતર’ (૧૯૮૩) મળ્યાં છે.
J...
વોરા રન-મંદ ભાઈ : મમિ પો સેમીન અથારી વર્ણન (૧૮૯૬) નો નાયક માનું ગણિ અને ઉપદેશ રેમ્બો'(૧૮૮૬ના કાં.
મુ.મા. વારા રમણિકલાલ યા. : પોતાની રીતે કહેલી મહાભારતની સંપાદિત કથાવાર્તાનો ધર્મોએ ડાબે મ. ૧ થી ૫(૧૯૪૬)ના કુર્તી, મુ.મા.
વોરા રંગરાય ઘુરાય : 'માળા'-૧(૧૯૩૫)માં કર્તા,
*|*||,
:
વોરા રિખવ નવલયાનો સપનાના ભા૧૯૬૨) અને ‘લના’(૧૯૨૩)ના કર્યાં. મુ.મા. વાચ લક્ષ્મીકાન્ત ત્રિકમો મંજુરી (૧૯૬૬), નીમ કે હત્યાકાંડ’(૧૯૭૯) અને ‘પ્રેમપ્રપંચ’ન કર્યાં, મુ.. વોરા લક્ષ્મીશંકર દુલેરાય (૧૮૯૨, ૧૯૪૭) : જન્મ કચ્છમાં, એમની પાસેથી કાવ્યકૃતિ ની ચાલીસી અને અન્ય
ફુટકળ કાવ્યો' મળી છે.
ગુ.મા.
For Personal & Private Use Only
www.jainelibrary.org