________________
વૈષ્ણવ ત્રિકમદાસ શિવદાસ : ‘શ્રી પુષ્ટિમાર્ગીય ધાળ તથા ગાયનસંગ્રહ’(૧૯૧૨)ના કર્યાં.
નિ.વા.
વૈષ્ણવ દિનકરરાય જાદવરાય : * સીસ હોની ડિક્શનરી (શ્રી. ના. પાર્થના કર્યા.
નિવ.
વૈષ્ણવ નટવરલાલ કનૈયાલાલ (૧૮૯૦, −) : ચરિત્રકાર. જન્મ જૂનાગઢમાં. કાઠિયાવાડ એજન્સીના સી ખાતામાં નોકરી. ટાઈપિસ્ટ તરીકેની કારકિર્દી.
‘રાજકુમાર ! વચરિત’, ‘સૌભાગ્ય સંગીત સંગ્રહ', ‘સુંદરી અને સારો વગેરે પ્રકીર્ણ પુસ્તકો એમના નામે છે. આ ઉપરાંત એમણે વૈદકીય વિષયની અનેક પુસ્તિકાઓ પણ આપી છે. ચં
વૈષ્ણવ પ્રભુલાલ ગુલબદાસ સાધવાનોનો સંગ્રહ ‘સમાજદર્શન અને નીતિનો ભંગ’(૧૯૨૫)ના કર્તા,
નિવાર
વૈષ્ણવ બાપુભાઈ દવાય, વનરિત્ર ‘બર’(૧૯૨૬)ના કર્તા.
ચ.
વોરા અમૃતલાલ સુખલાલ : ‘કલ્યાણકનાં ગીતા’(૧૯૩૨)ના કર્તા.
નિ.વા.
વોરા ઉપેન્દ્રરાય નાનાલાલ: કાવ્યસંગ્રહો ‘પગદંડી’ અને ‘કાવ્યપૂર્વા’(૧૯૪૧)ના કર્તા.
નિવાર
વારો ઉષા : ‘રામચરિત કથામાલા'-ભા. ૧-૨-૩ (૧૯૬૦) ઉપરાંત અનુવાદો રાજબાઇની સુંદર વાતો’(૧૯૬૨), ‘ટેલિફોનની કહાણી' (૧૯૬૩)નાં કર્તા.
મુ.મા.
વોરા કનુભાઈ : ચરિત્ર ‘રવિશંકર મહારાજ (૧૯૮૪) તો અનુવાદ ‘સેવામૂર્તિ ક્કરબાપા’(૧૯૫૩), 'શિદ્ધ યોગીઓના સાંનિધ્યમાં (અન્ય સાથે, ૧૯૮૦) ઉપરાંત સંપાદન ‘મધુસંચય’(૧૯૫૭)ના કર્તા.
મુ.મા.
વારા કલાવતી ભાનુચંદ્ર ૧-૧ ૧૯૧૯) : વાર્તાકાર, નિબંધકાર, અનુવાદ. ૧૯૩૯માં છએ. મુંબઈની કાર ટ્રેનિંગ કોલેજમાં અધ્યાપક. ‘જનસંદેશ' અને ‘વિકાસ’નાં તંત્રી.
એમની પાસેથી ત્રિસંગ્ો ગુનના હિત્યસર્જકો (૫) તથા નલિકાસંગ્રહ 'રાધા' ઉપરાંત "ચુંદડીએ લાગ્યો વ' અને 'જીવનલક્ષ્ય' જેવાં અનુવાદપુસ્તકો મળ્યાં છે.
મુ.મા.
વારો કાન્તિપ્રસાદ શંભુપ્રસાદ :ગોવિંદ ગુણમાળા'(ver) અને ‘બુલબુલનાં કાવ્યો (૧૯૪૭ના કર્યાં.
Jain Education International
મૃમા.
વૈષ્ણવ ત્રિકમદાસ શિવદાસ વોરા નાનાલાલ વૈકુંઠરાય
વોરા કુલીન ક. : ત્રિઅંકી નાટક ‘મંદિરનો શિલ્પી’(૧૯૫૮), ચરિત્રસંગ્રહ “આપણાં સૌકવિઓ (૧૯૬૦) ઉપરાંત સંપ ‘ગુવાર શાયરી’(૧૯૬૧)ના કર્તા.
મુ. વોરા ખાનભાઈ અમીજી : ‘આદમ પીરભાઈનું જીવનચરિત્ર’ ઉપરાંત ‘હબીબ અથવા સખાવતની સજા’, ‘ઈબ્ને અહેસાન’ભા. ૧ (૧૯૭૦) વગેરે નવલકથાઓના કર્તા.
મુ.મા. વારા ખીમચંદ : ઐનિવર્સિક નાટિકા ધર્મવર્ષન’૧૯૫૩) ના ‘અપિ” અને બીજા નાટકો’(૧૫)નો કર્યાં
મુ.. વોરા ગુલાબશંકર કલ્યાણજી : ‘સ્વયં દર્શવરોદય’(૧૮૮૭) અને વિલાસનેન્દ્ર ક્રમ વિચિત્ર નાકના નો.
fa.
વોરા ગૌરીશંકર જયશંકર ૧૯૬૬,-) : કોય. રના વતની, ગુજરાતી-અંગ્રેજીનો અભ્યાસ. ચિંધી ભાષાનું પણ જ્ઞાન, પર અઢવ ગીના મૅને
‘કાવ્યમુદ્રિકા’, ‘નીતિરત્નમાલિકા’, ‘તમાશાબત્રીસી’, ‘ચન્દ્ર ચરિત્ર”, “ધન્દ્રકિયાન”, ‘નારિયા’, 'ધ સન', ખો ફલાણી’, ‘જ્ઞાનચન્દ્રિકા’ વગેરે એમનાં પુસ્તકો છે.
ચંટો. વોરા જટાશંકર હરજીવન : ‘નરસિંહ નાટક’(૧૮૯૩)ના કર્તા. મુ.મા.
વાણુ ધીરે-૬ નવીનચંદ્ર ૧૨ ૧૦-૧૯૬૫): વાર્તાકાર. મ સ્થળ કડી (જિ. મહેસાણા). ૧૯૭૦માં મ. સ. યુનિવર્સિટી, વડોદરાથી ઇલેક્ટ્રિકલ એંજિનિયર. ૧૯૭૦-૧૯૮૫ દરમિયાન મુંબઈ અને સાઉદી અરેબિયામાં. ૧૯૮૫થી વેપાર,
એમની પાસેથી નવવાનો વાસી પ્રીત'(૧૯૩૬) મો ‘પ્રેમપૂજા’(૧) મળી છે.
વોરા પથંબાળા પ્રાણવાળ(૧૨-૫-૧૯૨૫): ચરિત્રકાર, સંપ જન્મ અમદાવાદમાં. ૧૯૪૧માં મુંબઈથી મૅટ્રિક. ૧૯૪૫માં સંસ્કૃત વિષય સાથે મુંબઈની એસિસ્ટન કૉલેજમાંથી બી.એ. ૧૯૪૭માં એ જ કૉલેજમાંથી ભારતીય સંસ્કૃતિ અને ઇતિહાસ વિષયોમાં એમ.એ. ૧૯૫૮માં પીએચ.ડી. ૧૯૫૯થી ૧૯૬૧ સુધી માટુંગાની હરેન શાહ મલા કોલેજમાં પ્રાધ્યાપક. ૧૯૬૧થી ત્યાં જ આચાર્ય. ૧૯૬૪ની ‘ભૂમિ પ્રવાસીના ‘સંસારચક્ર’ વિભાગનાં સંપાદક. ૧૯૬૫-૬૬માં વિદેશપ્રવાસ, એમની પાસેથી ચરિત્ર ‘બયા ઝિમેલ”(૧૯૮૩) તેમ જ “આધુનિક ભારત” (૧૯૭૪), 'અમર એટલે શું?”(૧૯૭૫) જેવી પ્રકીર્ણ પુસ્તકો ઉપરાંત કેટલાંક અંગ્રેજી પુસ્તકો પણ મળ્યાં છે. મુ.મા. વોરા નાનાલાલ વૈકુંઠરાય (૧૮૮૮, ૧૯૭૦) : કવિ. જન્મ અંજાર (કચ્છ)માં. શિક્ષક.
For Personal & Private Use Only
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૫૫૧
www.jainelibrary.cfg