________________
રાણા અમૃતલાલ ભાણાભાઈ – રામભાઈ કલ્યાણ
ચં.ટો.
કર્તા.
નવલકથાલેખક. જન્મ દામનગર (જિ. ભાવનગર)માં. ૧૯૫૧માં ફરામજી મુસ સાથે રચેલે ‘અંગ્રેજી-ગુજરાતી શબ્દકોશ' (૧૮૭૩મૅટ્રિક. ૧૯૬૨માં જુનિયર પી.ટી.સી. પ્રાથમિક શાળામાં શિક્ષિકા. ૧૯૦૧) છે. ૧૮૫૭માં આરંભેલું આ કાર્ય છેક એમના મૃત્યુવેળા કેન્સરથી અમદાવાદમાં અવસાન.
બાર ભાગોમાં પ્રસિદ્ધ થયું છે. એમણે લઘુનવલ ‘માંહ્યલું રૂપ' (૧૯૬૮) અને વાર્તાસંગ્રહ ‘મારી શ્રેષ્ઠ વાર્તાઓ(૧૯૭૫) આપ્યાં છે.
- રાણે જી. કે. : રમૂજી વાર્તા 'કડક કન્યાને માણેકલાલ પરણ્યા”
(૧૮૮૭)ના કર્તા. રાણા અમૃતલાલ ભાણાભાઈ, ‘દાસ ઈશર’: આશાપુરી માતા
૨.ર.દ. વિશેના ગરબાઓનો સંગ્રહ ‘આશાપુરી ગરબાવલી' (૧૯૬૯)ના
રાત્રિની સમૃદ્ધિ : વિવિધ વર્ણનથી, આકાશના તારાખચિત ભવ્ય નિ.વી.
રૂપ તરફ સંવેદનશીલ બનાવતે કાકાસાહેબ કાલેલકરને લલિત
નિબંધ. રાણા એલ. કે. : “લક્ષ્મીવિય' (૧૯૦૮)ના કર્તા.
ચં.ટો.
દિલાત : જુઓ, પરીખ રસિકલાલ છોટાલાલ. રાણા પીરોજા રૂસ્તમજી : નવલકથા પવિત્ર કે પાપી' (૧૯૩૮)ના
રામ: સામાજિક વાર્તાઓને સંગ્રહ ‘વંદેલાની વાતો' (૧૯૩૫)ના કર્યા.
૨.ર.દ. કર્તા.
૨૨.દ. રાણા ભગવાનદાસ ઈશ્વરલાલ: પ્રકીર્ણ વિષયોને નિરૂપતી પદ્યકૃતિઓને સંગ્રહ “ઓમ નુરૂ' (અન્ય સાથે, ૧૯૨૮)ના કર્તા.
રામ અને કૃષ્ણ (૧૯૨૩) : કિશોરલાલ મશરૂવાલાનું, વાલ્મીકિકૃત
‘રામાયણ અને ચિંતામણિ વૈદ્યકૃત ‘કૃષણચરિત્ર' પર આધારિત ૨.ર.દ.
ચરિત્રપુસ્તક. અવતાર લેખાતા પુરુષો આપણા જેવા માનવીઓ રાણા મંગળસિંહ એમ. : જીવનચરિત્ર કચ્છના સંતો'- ભા. ૧,૨
જ છે- એ માન્યતા અહીં સ્વીકારાઈ છે. અહીં પ્રસંગના નિરૂપણ (૧૯૫૮, ૧૯૫૯)ના કર્તા.
કરતાં પ્રસંગોની આલોચના પર વિશેષ લક્ષ છે. મહાપુરુષોનાં
જીવનનો પરિચય આપવા કરતાં તેમના જીવનકાર્યને અવલકવાની રાણા માણેકલાલ શંકરલાલ : જીવનચરિત્ર “સંત ભાભારામ” લેખકની દૃષ્ટિ અહીં વિશેષ ધ્યાન ખેંચે છે. (૧૯૮૩) તથા ગુજરાતભકતો' (૧૯૫૭)ના કર્તા.
રામ બાવાજીરામ: પદ્યકૃતિ “રામ બાવાજીરામવાણી' (૧૯૩૫)ના રણારામ: “સત્સંગ ભજનામૃત' (૧૯૪૬)ના કર્તા.
કર્તા. ૨૨,દ.
૨૨.દ. રાણિગા અમૃતલાલ મકનજી (૨૦-૮-૧૯૩૨): વિવેચક. જન્મ
રામકૃષ્ણ પ્રાણશંકર : પદ્યકૃતિ ‘ભકિત ઉપદશિકા' (૧૯૩૬)ના જૂનાગઢ જિલ્લાના વડાલમાં. ૧૯૫૨માં મૅટ્રિક. ૧૯૫૬માં બી.એ.
કર્તા. ૧૯૬૦માં એમ.એ. આરંભે ડભોઈમાં અને પછીથી ઉપલેટામાં
૨.ર.દ. અધ્યાપક. મધ્યકાલીન ગુજરાતી કૃતિઓ' (અન્ય સાથે, ૧૯૭૪) ઉપરાંત
રામચંદ્ર બલવંતરાય: વાર્તા “સિદ્ધપુરની રાજકુમારી' (૧૯૦૦)ના એમણે ‘શિવસૂત્ર'(૧૯૭૯)ને ગુજરાતી અનુવાદ આપ્યો છે.
૨.ર.દ. ચં.ટો.
રામજી મહારાજ : પદ્યકૃતિ “નિત્યનિયમ' (૧૮૯૦)ના કર્તા. રાણીખેતવાળા સાવક બી.: નવલકથા “પૈસાનાં પાપીના કર્તા.
૨.ર.દ. ૨.ર.દ.
રામજી હંસરાજ : બાળસાહિત્યની પુસ્તિકાઓ “ફૂલકર શેઠાણી’ રાણીના નાનાભાઈ રૂસ્તમજી, હયરાની' (૧૮૩૨, ૧૯૦૦) :
(૧૯૩૨), “સૌને વંચાવો' (૧૯૩૨), જસવંતીનું સમૂરતું' (૧૯૩૨) નાટકકાર, કોશકાર, ઘણાં વર્ષો ‘જ્ઞાનપ્રસારક'ના તંત્રીપદે. ૧૮૬૧
તથા ‘ભાન ભૂલ્યો વાણિયો' (૧૯૩૩)ના કર્તા. ૬૨માં ‘સ્ત્રીબોધ' માસિકનું સંચાલન. ૧૮૬૨ માં કરસનદાસ
૨.૨,દ. મૂળજીના સહકારથી ‘સત્યદીપક' નામના સાપ્તાહિકનું પ્રકાશન, જે ૧૮૬૬ સુધી ચાલેલું.
રામભકત બલરામ : પદ્યકૃતિ 'રામસ્તુતિ સંગ્રહ (૧૯૫૧)ના કર્તા. નાટયમંડળીઓએ ભજવેલાં એમનાં નાટકોમાં તખ્તાલાયકી
૨.ર.દ. છે. સાવિત્રી' (૧૮૮૩), ‘કાળા મેંઢા' (૧૮૮૫), ‘હોમલે હાઉ' રામભાઈ કલ્યાણ: વાર્તા સુશીલ પત્નીના કર્તા. (૧૮૮૮) વગેરે એમનાં નાટકો છે. એમનું નોંધપાત્ર કાર્ય અરદેશર
૨.૨.દ.
. કા.આ.
કર્તા.
૫૧૪: ગુજરાતી સાહિત્યકોશ -૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org